Sunday, February 24, 2019
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Surat

ઉધના-સુરત વચ્ચે રેલવેમાં ટેકનિકલ ખામી આવવાથી રેલ વ્યવહાર ઠપ

Satya Day by Satya Day
November 13, 2018
in Surat
0
રેલવેએ ટિકિટ માટે કેટલાક નિયમો બદલ્યા, હવે આ રીતે બુક કરાવી શકાશે
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT
ADVERTISEMENT

આ રોજ ઉધના -સુરત વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી રેલ વ્યવ્હાર ખોરવાઈ ગયો હતો.  જેમાં રેલ્વેની ઓવરહેડ લાઈનમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી લગભગ એક કલાક સુધી વાહન વ્યવ્હાર બંધ રહ્યો હતો. જેના કારણે લોકોમાં અવ્યવસ્થા સર્જાઈ હતી.

ઉધનાથી સુરત તરફ જતી રેલવેમાં સાંજના 6 વાગ્યે ટેકનિકલ ખામી આવવાથી 6 થી 7 ના સમયગાળા દરમિયાન ટ્રેન વ્યવ્હાર અટકી ગયો હતો અને મુસાફરોને અવ્યવસ્થાનો સામનો કરવો પડવો હતો. જો કે હાલ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની ટ્રેન ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. મુસાફરોએ રાહતનો શ્વાસ લીઘો હતો.

Download WordPress Themes
Download Best WordPress Themes Free Download
Download Nulled WordPress Themes
Download Best WordPress Themes Free Download
udemy paid course free download
download mobile firmware
Free Download WordPress Themes
free download udemy paid course

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on Google+ (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)
Previous Post

ગુજરાત કા ઠગ: અમદાવાદના વિનય શાહ અને ભાર્ગવી શાહે 260 કરોડનું ફૂલેકું ફેરવ્યું

Next Post

અંધશ્રદ્ધાની આડમાં કળિયુગના આ પુત્રોએ જ કરી પિતાની હત્યા, જુઓ વીડિયો

Next Post
અંધશ્રદ્ધાની આડમાં કળિયુગના આ પુત્રોએ જ કરી પિતાની હત્યા, જુઓ વીડિયો

અંધશ્રદ્ધાની આડમાં કળિયુગના આ પુત્રોએ જ કરી પિતાની હત્યા, જુઓ વીડિયો

POPULAR NEWS

  • મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    1485 shares
    Share 1485 Tweet 0
  • આ છે વાપીની મનિષા ગોસ્વામી: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો છે આરોપ

    576 shares
    Share 576 Tweet 0
  • સ્પાની મસાજ ગર્લે સેક્સની ઓફર ઠુકરાવતા સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ, જાણો આખો મામલો

    196 shares
    Share 196 Tweet 0
  • કુંવરજીને દિલ્હીનું તેડું, પ્રમોશન મળે છે એ ફાઈનલ, CM કે Dy.CM?

    1489 shares
    Share 1489 Tweet 0
  • BIG BREAKING: PM મોદી બોલાવશે મોટો સપાટો:  ગુજરાત સહિત ગોવા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તન?

    948 shares
    Share 948 Tweet 0
SATYA DAY

Follow us on social media:

© 2018 Satyaday

No Result
View All Result

© 2018 Satyaday