SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    રામપુરમાં નવપરિણીત મહિલાની લાશ લટકતી હાલતમાં મળી

    June 8, 2023

    હંમેશા બુલેટ પ્રુફ જેકેટ પહેરીને આવતા સંજીવ જીવા જેકેટ વગર કોર્ટ પહોંચ્યા, પોતે પહેરવાની ના પાડી

    June 8, 2023

    પરણિત મહિલાનું શરમજનક કૃત્ય, ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

    June 8, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Display»‘ગદ્દારી મારા લોહીમાં નથી, રાજનીતિ મારો વિષય નથી’ઃ હાર્દિક
    Display

    ‘ગદ્દારી મારા લોહીમાં નથી, રાજનીતિ મારો વિષય નથી’ઃ હાર્દિક

    DipalBy DipalDecember 16, 2016No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી તેના પગલે હાર્દિક સામે પાસમાંથી જ વિરોધ ઉઠ્યો છે. પાસના કેટલાક નેતાઓએ હાર્દિક પાટીદારોના નામે રાજકારણ રમતો હોવાનો આક્ષેપ કર્યો છે.હાર્દિક પટેલે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે અને ફરી એક વાર સ્પષ્ટતા કરી છે કે પોતાને રાજકારણમાં કોઈ રસ નથી અને પોતે માત્ર ને માત્ર પાટીદારોનાં હિતોની લડાઈ લડી રહ્યો છે. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, હું ખોટો અને સ્વાર્થી ત્યારે ગણાઇશ જયારે હું રાજનીતિમાં જાડાવું.હાર્દિકે આગળ લખ્યું છે કે અત્યારે હું સમાજની આ લડાઈમાં તમામ લોકો નો સહયોગ માંગી રહ્યો છું. હું ફરીથી કહું છું કે સમાજને ન્યાય અપાવીશ, ગદ્દારી મારા લોહીમાં નથી. રાજનીતિ મારો વિષય નથી. મારો વિષય સિધ્ધાંતની સાથે સત્યના માર્ગે ચાલવું છે. જય સરદારહાર્દિક પટેલ સામે તે રાજકારણમાં જાડાશે અને ભાજપ વિરોધી રાજકીય પક્ષોનો હાથો બની ગયો છે તેવા આક્ષેપો અગાઉ પણ થયા છે. હાર્દિકે દરકે વાર સ્પષ્ટતા કરી છે કે પોતાને રાજકારણમાં કોઈ રસ નથી અને માત્ર પાટીદારોને ન્યાય અપાવવા જ તેણે આંદોલન તથા લડત શરૂ કર્યાં છે.હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જામીન પર છૂટ્યો છે અને હાલમાં હરિદ્વાર ગયો છે. આ દરમિયાન તેણે જાટ તથા ગુર્જર અઆનામત આંદોલનના નેતાઓની પણ મુલાકાત લીધી હતી. તે ગુજરાતમાં પાછો ફરે પછી તેણે જાહેર સભાનું આયોજન કર્યું છે તેમાં નીતિશ કુમાર હાજરી આપે તેવી શક્્યતા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Dipal

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    રામપુરમાં નવપરિણીત મહિલાની લાશ લટકતી હાલતમાં મળી

    June 8, 2023

    હંમેશા બુલેટ પ્રુફ જેકેટ પહેરીને આવતા સંજીવ જીવા જેકેટ વગર કોર્ટ પહોંચ્યા, પોતે પહેરવાની ના પાડી

    June 8, 2023

    પરણિત મહિલાનું શરમજનક કૃત્ય, ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

    June 8, 2023

    યુપીમાં લવ જેહાદ! ફેસબુક પર નામ બદલીને વિધવા સાથે મિત્રતા, પછી મિત્રો સાથે ગેંગરેપ

    June 8, 2023
    Advertisement
    Latest Post
    Crime

    રામપુરમાં નવપરિણીત મહિલાની લાશ લટકતી હાલતમાં મળી

    June 8, 2023
    Crime

    હંમેશા બુલેટ પ્રુફ જેકેટ પહેરીને આવતા સંજીવ જીવા જેકેટ વગર કોર્ટ પહોંચ્યા, પોતે પહેરવાની ના પાડી

    June 8, 2023
    Crime

    પરણિત મહિલાનું શરમજનક કૃત્ય, ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

    June 8, 2023
    Crime

    યુપીમાં લવ જેહાદ! ફેસબુક પર નામ બદલીને વિધવા સાથે મિત્રતા, પછી મિત્રો સાથે ગેંગરેપ

    June 8, 2023

    હત્યાના કાવતરાના આરોપીઓ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યા

    June 8, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version