24 C
Ahmedabad

નવા સંસદ ભવન પર વિવાદ, હવે સંજય રાઉતે કહ્યું- આમંત્રણ પત્રમાં રાષ્ટ્રપતિનું નામ નથી

Must read

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે, પરંતુ તેમના આમંત્રણ પત્રમાં રાષ્ટ્રપતિનું નામ નથી. ઓછામાં ઓછું તેમને આમંત્રણ આપો. તેઓએ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપ્યું નથી, તો શું તે પાર્ટી (ભાજપ)નો કાર્યક્રમ છે. તે લોકો તેના વિશે કશું બોલતા નથી. તેણે આ અંગે જવાબ આપવો જોઈએ. વિપક્ષનો વિરોધ દેશના સન્માન માટે છે.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article