નોટ બંધી ના ૫૦ દિવસઃ બાદ ની સ્થીતી અને સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે આજે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ ના આગેવાનો ની અધ્યક્ષતા માં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી…
મોદી સરકાર ના નોટ બધી ના નિર્ણય બાદ સમગ્ર દેશ માં વિપક્ષ દ્વારા નિર્ણય ને લઇ ગંભીર આક્ષેપો કરવા માં આવી રહ્યા છે અને નોટ બધી બાદ દેશ માં બેરોજગારી તેમજ સામાન્ય માણસઃ ને ભારે હાડમારી નો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે ..
આજ રોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ ના નેતા અશોક પંજાબી .રોહન ગુપ્તા .કસ્મીરા શાહ તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેદ્ર સિંહ રાણા અને શહેર પ્રમુખ નિર્મલ સિંહ યાદવ .પ્રવકતા નાજુ ફળવાલા ની અધ્યક્ષતા માં પત્રકાર પરિષદ યોજાઈ હતી …
પત્રકાર પરિષદ માં નોટ બંધી ના ૫૦ દિવસઃ બાદ પણ લોકો મેં પડતી મુશ્કીલો તેમજ નોટ બંધી ના નિર્ણય ને કારણે દેશ માં અર્થ વ્યવસ્થા ૧૫ વર્ષ પાછળ જતી રહી છે તેમજ બેરોજગારી અને વડા પ્રધાન દ્વારા જનતા ને આપવા માં આવેલા વચનો પોકળ સાબિત થયા હોવા ના ગંભીર આક્ષેપો કોંગ્રેસ ના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ માં કરવા માં આવ્યા હતા …..
Saturday, September 23
Breaking
- Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
- Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
- IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો