SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    WTC ફાઇનલ 2023: શુબમન ગિલે કેમેરોન ગ્રીનના કેચ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો; ટ્વિટર પર આ કહ્યું

    June 11, 2023

    ‘ભોલે બાબા દે દે નોટ છપન કી મશીન…’, પશુપતિનાથ મંદિરમાં રીલ બનાવવી ભારે પડી, માફી માંગવી પડી

    June 10, 2023

    PM મોદી આવતીકાલે દેશની પ્રથમ રાષ્ટ્રીય તાલીમ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

    June 10, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Bhuj»ભુજના ઐતિહાસિક સંગ્રહાલયમાં નવો ક્ષત્રપ શિલાલેખ પ્રદર્શનમાં મુકાશે,ગોણીયાસર ગામેથી મળ્યો હતો આ ઐતિહાસિક શિલાલેખ
    Bhuj

    ભુજના ઐતિહાસિક સંગ્રહાલયમાં નવો ક્ષત્રપ શિલાલેખ પ્રદર્શનમાં મુકાશે,ગોણીયાસર ગામેથી મળ્યો હતો આ ઐતિહાસિક શિલાલેખ

    Editor's DeskBy Editor's DeskMay 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કચ્છના માંડવી તાલુકાના ગોણીયાસર ગામ ખાતે રહેતા સ્થાનિક જાડેજા પરિવારના ખેતરમાં પડેલો પથ્થર ક્ષત્રપ શિલાલેખ હોવાનું ખુલ્યું હતું જેને ચાર વર્ષ અગાઉ ભુજ ખાતે આવ્યા બાદ હવે આગામી એકાદ મહિનામાં પ્રદર્શન અર્થે મુકવામાં આવશે.
    નવો ક્ષત્રપ શિલાલેખ જે પ્રદર્શન અર્થે મૂકવામાં આવશે તે આર્કોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, મૈસુરની અનુમતિથી સંશોધનપત્ર મુજબ પત્થર પર શિલાલેખ કોતરાયેલો છે

    2018 ના મે મહિનામાં દિલીપભાઈ વૈદ્યે જાણ કરતા સંગ્રહાલય તરફથી સ્થળ પર તપાસ કરી તેને સંગ્રહાલય સુધી પહોંચતી કરવા માટે તત્કાલીન જિલ્લા સમાહર્તા રેમ્યા મોહન તેમજ સંગ્રહાલય વિભાગ, ગાંધીનગર સાથે પત્ર વ્યવહાર અને પ્રક્રિયા સંપૂર્ણ કરીને ભુજ લઈ આવવામાં આવ્યા હતા.

    ભુજ સ્થિત 146 વર્ષ જૂનું કચ્છ સંગ્રહાલય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું અમૂલ્ય સંગ્રહસ્થાન છે. તેમાં પણ ક્ષત્રપ વંશજોના અગિયાર શિલાલેખ જે અન્ય ક્યાંય નથી તેમાં વધુ એક એટલે કે બારમું શિલાલેખ પ્રદર્શનમાં મુકાશે. કચ્છ સંગ્રહાલય ગુજરાતનું સૌથી જૂનું અને કદમાં ત્રીજું વિશાળ સંગ્રહાલય છે.

    ઇસ 35 થી ઇસ 405 વચ્ચે લખવામાં આવેલા ક્ષત્રપ રાજવંશના કુલ 11 શિલાલેખ કચ્છ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે, જે ભારતના કોઈપણ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા શિલાલેખથી વધારે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન મહારાષ્ટ્ર, રાજસ્થાન ગુજરાત તેમજ મધ્યપ્રદેશ સુધી વિસ્તરાયેલું હતું. આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળી આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Editor's Desk
    • Website

    Related Posts

    ગુજરાત ઉપર ફરી વાવાઝોડાનો ખતરો,પોરબંદરથી માત્ર 640 કિલોમીટર દૂર વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા તંત્ર એલર્ટ

    June 10, 2023

    રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામી સામે કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાતા ચકચાર

    June 10, 2023

    સુરતમાંથી આતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતી સુમેરાને ATSની ટીમે ઝડપી લીધા બાદ પોરબંદરમાં લિંક ખુલી ત્રણ વધુ ઈસમો ઝડપાયા?ATSનું દિલધડક ઓપરેશન

    June 10, 2023

    સુરતમાં ON LINE ખરીદી કરનાર યુવતીની ડિલિવરી બોયે કરી છેડતી,યુવતીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા! પોલીસને સોંપ્યો

    June 10, 2023
    Advertisement
    Latest Post
    Cricket

    WTC ફાઇનલ 2023: શુબમન ગિલે કેમેરોન ગ્રીનના કેચ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો; ટ્વિટર પર આ કહ્યું

    June 11, 2023
    Display

    ‘ભોલે બાબા દે દે નોટ છપન કી મશીન…’, પશુપતિનાથ મંદિરમાં રીલ બનાવવી ભારે પડી, માફી માંગવી પડી

    June 10, 2023
    Display

    PM મોદી આવતીકાલે દેશની પ્રથમ રાષ્ટ્રીય તાલીમ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

    June 10, 2023
    Display

    મુસ્લિમ આરક્ષણ બંધારણની વિરુદ્ધ છે, તેનો અંત થવો જોઈએ, અમિત શાહે આવું કેમ કહ્યું?

    June 10, 2023
    Display

    અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર ભાજપ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો

    June 10, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version