વલસાડ શહેર માં મોડી રાત્રે સર્કલ તોડવાની ઘટના માં સ્થળ ઉપર અફડા તફડી મચી હતી અને તે વખતે સ્થળ ઉપર રીપોર્ટીંગ કરવા ગયેલા મીડિયા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીનું ઘર્ષણ થઇ ગયું હતુ.રાજકારણીઓને હટાવી ન શકનારી પોલીસ લોકો પર અને પછી મિડિયા પર વરસી પડી હતી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો.અને નવા આવેલા આઇપીએસ સંજય ખરાટ અને મિડિયા વચ્ચે થોડીવાર માટે વાત વણસી હતી.
મીડિયા નું કામ માત્ર વાસ્તવિકતા રજુ કરવાનું હોય છે, તેમાં કોઈ દખલગીરી કરી શકે નહીં,એટલું સાહેબ લોકો સમજે તો પણ ગણું છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
વલસાડ માં સર્કલતોડ પ્રકરણ માં પોલીસ ને પત્રકારો પર ગુસ્સો કેમ આવ્યો?
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.