SATYA DAYSATYA DAY
    Facebook X (Twitter) Instagram
    Wednesday, November 29
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook X (Twitter) Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Display»વાયુ સેના ના ભૂતપૂર્વ ના ચીફ એસ.પી ત્યાગી નો UPA સરકાર પર આક્ષેપ.
    Display

    વાયુ સેના ના ભૂતપૂર્વ ના ચીફ એસ.પી ત્યાગી નો UPA સરકાર પર આક્ષેપ.

    DipalBy DipalDecember 10, 2016No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp
    Share
    Facebook Twitter WhatsApp

    નવી દિલ્લી તા.10 : ગોસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળા માં ગઈ કાલે સીબીઆઈ દ્વારા વાયુ સેના ના ભૂતપૂર્વ ચીફ એ.પી ત્યાગી ની ધરપકડ કરવામાં આવી હતી.સાલ 2010 માં યુપીએ સરકાર એ કરેલા આ કરાર બાદ થી જ વિવાદો માં ઘેરાયેલો છે ત્યારે સેના ના ભૂતપૂર્વ  ચીફ એસ.પી ત્યાગી એ ધરપકડ બાદ યુપીએ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે આ ગોટાળો કરવા માટે મને યુપીએ સરકાર ના નેતાઓ એ દબાણ કરિયું હતું જયારે સીબીઆઈ ના અધિકારીઓ એ ખુલાસો કરતા કહયુ હતું કે આ સમગ્ર કૌભાંડ ની પાછળ ગૌતમ કહેતાં નું દિમાગ છે.

    Share. Facebook Twitter WhatsApp
    Dipal

      Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

      Related Posts

      બેંક કર્મચારીઓને જલ્દી મળશે સારા સમાચાર! 5 દિવસ કામ સાથે તમને આ પગાર વધારાનો લાભ મળશે

      November 29, 2023

      ગુજરાત જતી સ્પેશિયલ ટ્રેનમાં 90 મુસાફરો અચાનક બીમાર પડ્યા, દરેકને ફૂડ પોઈઝનિંગ થયું.

      November 29, 2023

      ‘Bharat Gaurav’ ટ્રેનના 90 મુસાફરોને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ, પુણે સ્ટેશન પર સારવાર

      November 29, 2023

      ગૌરવવંતુ- ISRO ના વૈજ્ઞાનિક લલિથામ્બિકાને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યા

      November 29, 2023
      © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
      • Ramat Jagat
      • Gujarati Bhajan
      • Gujju Media

      Type above and press Enter to search. Press Esc to cancel.