SATYA DAYSATYA DAY
    Facebook X (Twitter) Instagram
    Monday, December 11
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook X (Twitter) Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Display»સુરેન્દ્રનગરના વિવિધ નિગમોમાં ફરજ બજાવી નિવૃત થયેલા કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ધસી આવી લેખિત રજૂઆત કરી
    Display

    સુરેન્દ્રનગરના વિવિધ નિગમોમાં ફરજ બજાવી નિવૃત થયેલા કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ધસી આવી લેખિત રજૂઆત કરી

    By March 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp
    Share
    Facebook Twitter WhatsApp

    સુરેન્દ્રનગરના વિવિધ નિગમોમાં ફરજ બજાવી નિવૃત થયેલા કર્મચારીઓને હાલ ૧૦૦૦ થી ૧૭૦૦ પેન્શન અપાઇ રહ્યુ છે.જે હાલના મોંઘવારીના યુગમાં ઘર ચલાવવુ મુશ્કેલ બન્યુ હતુ. આથી નિવૃત કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ધસી આવી લેખિત રજૂઆત કરી હતી.જેમાં પુરતુ પેન્શન ચુકવવામાં આવે તેવી માંગ કરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના એસ.ટી નીગમ, ડેરી નીગમ, પીજીવીસીએલ નીગમ સહિત વિવિધ નિગમોમાંથી નિવૃત થયેલા કર્મચારીઓને હાલ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપીયા જેટલુ પેન્શન ચુકવવામાં આવે છે.જેમાં પરીવારનું વહન કરવુ મુશ્કેલ રૂપ થયુ છે. આથી નિવૃત એસટીકર્મી હનીફભાઇ બેલીમ, ગીરીરાજસિંહ ઝાલા, જી.એલ.મકવાણા, રતીલાલ પટેલ સહિત કલેક્ટર કચેરીએ ધસી બેનરસાથે ધસી જઇ સુત્રોચ્ચાર સાથે લેખિત રજૂઆત કરી હતી.માં જણાવ્ય હતુ કે રાજ્યના કર્મચારીઓના પગારમાંથી દર મહિને પેન્શનની રકમ કપાતી હત.જેના કરોડો રૂપીયા સરકારના પેન્શન વિભાગમાં જમા થયા છે. હાલ સરકાર એસ.ટી નિગમ ડેરી નિગમ અને પી.જી.વી.સી.એલ નિગમ ના નિવૃત્ત કર્મચારીઓ ને સરકાર ફક્ત ૧૦૦૦ થી લઈ ૧૭૦૦ સુધી પેશન્સ ચૂકવે છે.આજ ના મોંઘવારી ના સમયે ટૂંકા પેન્શન માં જીવન ધોરણ ચલાવું પણ આ નિવૃત્ત કર્મચારીઓ ને કઠિન બન્યું છે.આથી તાત્કાલિક પૂરતું પેન્શન ચૂકવવામાં આવે તેવી પણ માગ નિવૃત્ત નિગમ કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ હતી.

    Share. Facebook Twitter WhatsApp

      Related Posts

      Tata Sierra ની પેટન્ટ ડિઝાઇન વિગતો લીક, કોન્સેપ્ટથી અલગ દેખાવ મળશે

      December 10, 2023

      જાણો કેવી રીતે તમારી વિરુદ્ધ સોશિયલ મીડિયા ખોટી માહિતીની યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે

      December 8, 2023

      રિપોર્ટમાં ખુલાસોઃ સરકાર નોટિફિકેશન મોકલીને મોબાઈલ યુઝર્સની જાસૂસી કરી રહી છે, એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે

      December 8, 2023

      12મામાં બાયોલોજી નથી લીધું તો ચિંતા ન કરશો, હવે Bio વગર પણ બની શકશો ડોક્ટર, જાણો કેવી રીતે

      November 23, 2023
      © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
      • Ramat Jagat
      • Gujarati Bhajan
      • Gujju Media

      Type above and press Enter to search. Press Esc to cancel.