Author: Satya-Day

diamond worker 1200

સુરત મહાનગરપાલિકાના(SMC) અન્ય ઝોનની સરખામણીએ કતારગામ ઝોનના વિવિધ ડાયમંડ યુનિટોમાં(Diamond Units) ખૂબ જ વધારે પ્રમાણમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતાં ઝોનના તંત્ર દ્વારા વિવિધ ડાયમંડ યુનિટોમાં(Diamond Units) કામ કરતા દરેક કર્મચારીઓને રક્ષણાત્મક દવાઓનું(Medicine) વિતરણ કરવાની સૂચના યુનિટ સંચાલકોને આપવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં તમામ ડાયમંડ યુનિટોમાં(Diamond Units) દવા વિતરણની કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કતારગામ ઝોનની જુદી જુદી ટીમો બનાવીને ૧૪૬–ડાયમંડ યુનિટોમાં ૬૯૧-કારીગરોને પ૦૪૧૦ HCQ અને ૧૦૫૭૦ CHQ સહિત કુલ ૬૧,૫૦૦ જેટલી દવાનું(Medicine) વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજ સુધીમાં કતારગામ ઝોનમાં કુલ ૧૭,૧૦૫ કારીગરને કુલ ૧,૭૧,૦૫૦ દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત વસ્તાદેવડી રોડ તથા ગોટાલાવાડી સ્થિત શ્રીજી જેમ્સ,…

Read More

લડાખમાં એલએસી(LAC) ઉપર ચીની સૈન્ય સાથે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સામે સતત હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધી સૈનિકોની શહાદત અંગે કેન્દ્ર સરકાર પર સતત સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ રવિવારે ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદી ખરેખર સરેન્ડર મોદી છે. રાહુલ ગાંધીએ જાપાન ટાઇમ્સનો એક આર્ટિકલ શેર કરતાં કહ્યું હતું. જાપાન ટાઇમ્સમાં ભારતની હાલની નીતિને ચીનને આનંદ આપવા તરીકે વર્ણવવામાં આવી છે. આ અગાઉ રાહુલ ગાંધીએ ગલવાનમાં હિંસક અથડામણના મુદ્દે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બાદ વડા…

Read More
2 30

ભારત(India) સહિત વિશ્વભરમા(World) કોરોનાની મહામારી ફેલાઇ છે અને હવે જે રીતે શક્યતાઓ વધી રહી છે તે જોતા કોરોના સાથેજ લોકોને જીવતા શીખવુ પડશે. સુરતના ઉદ્યોગકારોએ(industrialist’s) આ પરિસ્થિતિને તકમાં ફેરવી લીધી છે. સુરતના ઉદ્યોગકારો પીપીઇ કિટ અને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યા બાદ હવે એન્ટિબેક્ટિરિયલ ફેબ્રિક(febric) બનાવી રહ્યા છે. જેના પરથી તૈયાર થયેલી સાડી(Sari), ડ્રેસ(Dress) મટિરિયલ્સ, દુપટ્ટા અને કુર્તીનું ઉત્પાદન શરૂ કર્યુ છે. કાપડ ઉદ્યોગકારનો દાવો છે કે આ વસ્ત્ર પહેરવાથી કોરોનાનો સંક્રમણથી રક્ષણ મળે છે. હાલ કોરોનાની પરિસ્થિતિમાં આ પ્રકારની સાડી, ડ્રેસ અને કુર્તીની ડિમાંડ થઇ રહી હતી જેને અનુલક્ષી આરએન્ડડી થકી આ કંપનીએ કોરોના વાયરસ કાપડમાં ટકી ન શકે તેવી…

Read More
Alibaba2

દેશના વિવિધ શહેરોમાં લોકો ચીની વસ્તુનો બહિષ્કાર રહ્યા છે. ત્યારે સુરતની એક કંપનીએ ચીનની જાયન્ટ કંપની અલીબાબા ડોટ કોમ સાથે 11 વર્ષ જૂનો કરાર રદ્દ કર્યો છે. સુરતના સચિન વિસ્તારના SEZ માં આ કંપની આવી છે. લદ્દાખ ખાતે સરહદ પર ભારત અને ચીન વચ્ચે લોહિયાણ અથડામણ થયા પછી સમગ્ર દેશમાં ચીન વિરુદ્ધ આંદોલન ચાલુ થયો છે. લોકો ચીનની વસ્તુનો બહિષ્કાર કરી રહ્યા છે. આખા દેશમાં ચીન સામે લોકો ભારે રોષ પ્રકટ કરી રહ્યા છે. જરાતના સુરત શહેરમાં ‘બોયકોટ ચાઈના’ અભિયાનની મોટી શરૂઆત થઈ છે. મળતી માહિતી મુજબ સુરતની કાલિકા ઇન્ટરનેશલ કંપની દ્વારા ચીન સાથે ઉદ્યોગનો બોયકોટ કરાયો છે અને કોન્ટ્રાકટ…

Read More
Corona virus us

દેશભરમાં આજે પણ એક જ દિવસના સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 15413 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 306 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4 લાખને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના 4,10,461 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણે 13,254 મરણ નોંધાયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાંથી 169451 એક્ટિવ કેસો છે, જ્યારે 227756 લોકોએ કોરોનાને માત આપી છે. એટલે કે, આટલા લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલોમાંથી…

Read More
Impact of eCommerce On Society 1

ઇ-કોમર્સ પોલિસીમાં જલ્દી ફેરફાર થઈ શકે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે. નવી નીતિ અંતર્ગત ઇ-કોમર્સ કંપનીઓને ઉત્પાદનો બનાવવા વિશે માહિતી આપવાની રહેશે. તેઓએ ગ્રાહકને તે ઉત્પાદન વિશે જણાવવું પડશે કે શું તેમનું ઉત્પાદન મેડ ઇન ઇન્ડિયા છે કે નહી નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ પ્રકારની નીતિ ઇ-કોમર્સ માટે આવે છે, તો તે સકારાત્મક પગલું હશે. આનાથી એક તરફ ચીની સામાનનો વપરાશ ઓછો થશે અને બીજી તરફ સ્વનિર્ભર ભારત મિશનને પ્રોત્સાહન મળશે. ઉપરાંત, ગ્રાહકોને સ્થાનિક માલ ખરીદવાનો વિકલ્પ પણ મળ ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા ગયા વર્ષે રાષ્ટ્રીય ઇ-કોમર્સ પોલિસી…

Read More
somnath temple 2

21 જુને કંકણાકૃતિ સૂર્યગ્રહણ શરૂ થઇ ગયું છે ત્યારે સૌરાષ્ટ્રના સોમાનથા, દ્વારકા, ખોડલધામ સહિતના તમામ મંદિરોમાં દર્શન અને આરતી-પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે દર્શનનો સમય સવારે 6થી બપોરના 1 અને બપોરના 2.30થી 6.30 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.  કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી સવારથી બપોરના 1:23 વાગ્યા સુધી તમામ પૂજા-આરતીના કાર્યો બંધ રાખવામાં આવ્યા છે. સવારની પ્રાતઃ પૂજા અને બપોરની મધ્યાહન પૂજા-આરતી બંધ રાખવામાં આવી છે. જેથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાત્રાધામ વીરપુર જલારામ મંદિરમાં સૂર્યગ્રહણને લઈને દર્શનમાં ફેરફાર ફેરફાર કરવામાં આવ્યો છે. પૂજ્ય જલારામબાપાના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂજ્ય જલારામબાપાનું મંદિર સૂર્ય ગ્રહણને કારણે સવારે…

Read More
International Yoga Day 2019 PM Narendra Modi

ભારતમાં આદિકાળથી અપનાતી યોગ વ્યવસ્થા દુનિયાભરમાં કોવિડ 19ના દર્દીઓને આ રોગને મ્હાત કરવામાં મદદરૂપ થઈ રહી છે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસ પર જણાવ્યું હતું.કોરના વાયરસ આપણા શરીરના શ્વસનતંત્ર પર સીધો પ્રહાર કરે છે અને પ્રાણાયમ અથવા શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાથી આપણે તેને વધુ મજબૂત કરી શકીએ છે તેમ પીએમએ છઠ્ઠા આંતરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. યોગ એકતાની તાકાત તરીકે ઊભરી આવ્યો છે અને તે કોઈ પણ પંથ, રંગ, જાતિ, આસ્થા અથવા રાષ્ટ્ર વચ્ચે ભેદભાવ નથી ધરાવતો અને તે તેનાથી પર છે. ‘યોગ તંદુરસ્ત સૃષ્ટિની ઈચ્છામાં વધારો કરે છે. તે એકતાની તાકાત બનીને ઊભર્યો છે અને માનવતાના…

Read More
IT 1

છેલ્લા ઘણા દિવસોથી લદ્દાખમાં ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં યોગ દિન નિમિત્તે, ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ જવાનોએ શૂન્યથી પણ માઈનસ તાપમાનમાં બર્ફીલા પહાડો પર યોગા કર્યા હતા. ITBP ના જવાનોએ અંદાજીત 18 હજાર ફૂટની ઉંચાઈ પર યોગા કર્યા હતા. સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનું સકંટ યથાવત છે. ત્યારે આ વચ્ચે ભારતમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે યોગ એટ હોમ અને યોગ વીથ ફેમિલીની થીમ છે. જેથી દેશના વિવિધ વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાં મહોલ્લામાં યોગ કરતા જોવા મળ્યા હતા.

Read More
derivative16X91592329633589

લદાખ સરહદે ચીન દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલા પછી ભારતમાં ચીનનો બહિષ્કાર મુદ્દો ઉઠ્યો છે, જેની પર ચિદંબરમનુ કહેવુ છે કે ભારતે બને એટલુ જલ્દી આત્મનિર્ભર બનવુ જોઇએ, પરંતુ બાકી દુનિયા સાથે સંબંધ ખતમ ન કરવો જોઇએ. ભારતે ચીની સામાનનો બહિષ્કાર નથી કરવાનો તેણે વૈશ્વિક સપ્લાય ચેઇનનો હિસ્સો બની રહેવુ પડશે. ચિદંબરમનુ કહેવુ છે કે ચીન સાથે ભારતના જે વેપારી સંબંધ છે એ ચીનના વૈશ્વિક વેપારનો એક હિસ્સો છે, આથી ચીની સામાનના ભારતમાં બહિષ્કાર કરવાથી ચીનને કોઇ નુકસાન થવાનું નથી. વર્તમાન સમયમાં સુરક્ષા મહત્વનો મુદ્દો છે, બહિષ્કાર જેવા મુદ્દા હાલ ન આવવા જોઇએ. બીજી તરફ સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટતા…

Read More