SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»India»BIની સ્પષ્ટતા, રૂપિયા નિકાળા પર નહીં, મની એક્સચેન્જ કરવા પર લાગશે નિશાન
    India

    BIની સ્પષ્ટતા, રૂપિયા નિકાળા પર નહીં, મની એક્સચેન્જ કરવા પર લાગશે નિશાન

    SATYA DESKBy SATYA DESKNovember 29, 2016No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નવી દિલ્હીઃ નોટબંદીના નિર્ણય બાદ 8 દિવસથી કેશના કકળાટ વચ્ચે લાઇનોમાં ઉભા રહીને લોકો નાણા એક્સચેન્જ કરવી રહ્યાં છે. બેંક બ્રાન્ચો અને ATMની બહાર લોકોની લાંબી લાઇનો છે. ત્યારે આ બધી બાબતોની વચ્ચે RBIએ સ્પષ્ટતા કરી છે કે બેંકોની લાઇનમાં ઉભેલા રહેલા લોકોમાં માત્ર એ જ લોકોના જમાણા હાથની આંગળી પર શાહીનું નિશાન લગાવવામાં આવશે જે મની એક્સચેન્જ માટે આવ્યા હશે. RBIએ સ્પષ્ટતા કરી છે કે પૈસા નિકાળવા માટે આવેલા લોકોના હાથ પર શાહીનું નિશાન નહીં લગાવવામાં આવે. RBIએ જણાવ્યું છે કે એક સપ્તાહમાં 24000 રૂપિયા સુધી પૈસા નિકાળવાની લિમીટ છે. જે જે તે વ્યક્તિના ખાતામાંથી તે નિકાળી શકશે. તેથી તેમાં તપાસની જરૂર નથી. જોકે નોટ બદલવા આવેલા લોકોની ઓળખની જરૂર છે.

    ઉલ્લેખનિય છે કે ગઇકાલે કેન્દ્રીય નાણા સચિવ શક્તિકાંત દાસએ  જાહેરાત કરી હતી કે બેંકોમાં નોટ બદલા માટે લાંબી લાઇને લાગે છે. જેના કારણે કેટલાક જરૂરિયાત મંદ લોકોને પૈસા પ્રાપ્ત થતા નથી. ત્યારે આવી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે કે વારંવાર નોટ બદલવા આવનાર લોકોની ઓળખ થશે. તેના માટે જ જમણા હાથની આંગળીમાં શાહી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી નવા લોકોને પણ પૈસા પ્રાપ્ત થાય.

    સુપ્રીમ કોર્ટે સરકારના નોટબંદીના નિર્ણય પર પ્રતિબંધ લાદવાની ના પાડી દીધી છે. એક જનહિત અરજી પર સુનાવણી કરવા સાથે સુપ્રીમ કોર્ટે 500 અને 1000 રૂપિયાની નોટબંધ કરવાના નિર્ણય બાદ સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલી પર સરકારે જણાવ્યું છે કે સામાન્ય વ્યક્તિને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે. કોર્ટે સરકારને પરિસ્થિતિ સુધારવા અંગે જરૂરી પગલાં લેવા નિર્દેશ કરવા જણાવ્યું છે. કોર્ટે સામાન્ય જનતાને પડી રહેલી અગવડોને લઇને સરકાર પાસે જવાબ માંગ્યો છે. જે અંગે આગામી સુનાવણી 25 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    SATYA DESK

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    શનિ વક્રી 2023: શનિદેવ જ્યારે ઉલ્ટી ચાલ ચાલતા હોય ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો.

    June 9, 2023

    ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સાથે વેન્ડર બેઝ તૈયાર કરી શકે છે, શું છે કંપનીનો પ્લાન.

    June 9, 2023

    માઈક્રોસોફ્ટ બિંગ અને એજ બ્રાઉઝરમાં મળી 100 થી વધુ ભાષાઓનો સપોર્ટ, આ ખાસ ફીચર્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.

    June 9, 2023

    ‘ભારતે ફરીથી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ’, જાણો રાજ્યપાલ પુરોહિતે શા માટે ઉઠાવી આ માંગ?

    June 9, 2023
    Advertisement
    Latest Post
    Display

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023
    Display

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023
    Display

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Display

    RSSએ ભાજપને શા માટે આપી મોટી સલાહ, 2024ની ચૂંટણી પહેલા તેના રાજકીય પરિણામો શું છે? સમજો

    June 9, 2023
    Display

    ઝારખંડ: ધનબાદમાં ગેરકાયદેસર ખાણકામ દરમિયાન કોલસાની ખાણમાં ફસાઈ, 3ના મોત, ઘણા ઘાયલ

    June 9, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version