Sunday, February 24, 2019
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home India

ધૂળ અને આંધીનો કહેરઃ પ્રદૂષણ ખતરનાક સ્તરેઃ દિલ્હી

SATYA DESK by SATYA DESK
June 14, 2018
in India
0
ધૂળ અને આંધીનો કહેરઃ પ્રદૂષણ ખતરનાક સ્તરેઃ દિલ્હી
9
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT
ADVERTISEMENT

રાજસ્થાનમાં ફુંકાઇ રહેલી ઝંઝાવાતી ધૂળભરી આંધી દિલ્હી પહોંચતાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે પહોંચી ગયું છે અને દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ધૂળ અને આંધીના કારણે દિવસે પણ સૂર્ય ધૂંધળો દેખાઇ રહ્યો છે. દિલ્હીના સીમાડે આવેલ નોઇડામાં સ્થિતિ ઘણી ખરાબ છે. નોઇડામાં પીએમ-૧૦નું સ્તર ૧૧૩પ માઇક્રાે ગ્રામ પ્રતિ ઘન મીટર અને પીએમ-ર.પનું સ્તર ૪૪૪ પર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી ધૂળના ગોટેગોટા અને આંધી દિલ્હી પર છવાયેલ રહેશે. આંધીના કારણે હવાની ગુણવત્તા ખતરનાક સ્તરથી પણ નીચે ચાલી ગઇ છે. દિલ્હીમાં પીએમ-૧૦નું સ્તર ૯૮૧, પીએમ-ર.પનું સ્તર ર૦૦, ગાઝિયાબાદમાં પીએમ-૧૦નંુ સ્તર ૯રર અને પીએમ-ર.પનું સ્તર ૪પ૮ છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં હવામાન ખરાબ થવાનું કારણ ઇરાન અને દ‌િક્ષણ અફઘાનિસ્તાન તરફથી રાજસ્થાન થઇને આવી રહેલી ધૂળભરી આંધી છે. આગામી ત્રણ દિવસમાં સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારો ધૂળિયા બની રહેશે. હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે ૧૬ જૂન બાદ દિલ્હીવાસીઓને ગરમી અને ધૂળની આંધીમાંથી રાહત મળી શકશે.

Premium WordPress Themes Download
Download Premium WordPress Themes Free
Download Nulled WordPress Themes
Download WordPress Themes
free download udemy paid course
download intex firmware
Download Nulled WordPress Themes
online free course

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on Google+ (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)
Previous Post

ચાર દિવસથી ધરણા પર કેજરીવાલ

Next Post

ખોટ ખાઇને પણ ગ્રાહકોને આપે છે લાભઃ Jio

Next Post
ખોટ ખાઇને પણ ગ્રાહકોને આપે છે લાભઃ Jio

ખોટ ખાઇને પણ ગ્રાહકોને આપે છે લાભઃ Jio

POPULAR NEWS

  • મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    1485 shares
    Share 1485 Tweet 0
  • આ છે વાપીની મનિષા ગોસ્વામી: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો છે આરોપ

    576 shares
    Share 576 Tweet 0
  • સ્પાની મસાજ ગર્લે સેક્સની ઓફર ઠુકરાવતા સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ, જાણો આખો મામલો

    196 shares
    Share 196 Tweet 0
  • કુંવરજીને દિલ્હીનું તેડું, પ્રમોશન મળે છે એ ફાઈનલ, CM કે Dy.CM?

    1489 shares
    Share 1489 Tweet 0
  • BIG BREAKING: PM મોદી બોલાવશે મોટો સપાટો:  ગુજરાત સહિત ગોવા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તન?

    948 shares
    Share 948 Tweet 0
SATYA DAY

Follow us on social media:

© 2018 Satyaday

No Result
View All Result

© 2018 Satyaday