SATYA DAYSATYA DAY
    What's Hot
    yENzTB7n satyadaynews

    Farmer:ખેડૂતોને આંચકો! સરકાર આ પાકની વાવણી પર પ્રતિબંધ મૂકી શકે છે

    October 4, 2023
    TFCcBT96 satyadaynews

    આઝાદી પહેલા શરૂ થયેલા બિઝનેસ હાઉસનું વિભાજન થશે, 1.76 લાખ કરોડની સંપત્તિ

    October 4, 2023
    VrDHDtIe satyadaynews

    ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસર દેખાઈ, સેન્સેક્સ 447 પોઈન્ટ નીચે, નિફ્ટી 19400ની નજીક

    October 4, 2023
    Facebook Twitter Instagram
    Wednesday, October 4
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook Twitter Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Politics-1»એક સમયે ધાર્મિક ક્રિયાઓને ગાળો ભાંડનાર ગોપાલ ઇટાલિયા મત માંગવા સોમનાથ મહાદેવના શરણથી પરિવર્તન યાત્રા કરી રહ્યા છે.
    Politics-1

    એક સમયે ધાર્મિક ક્રિયાઓને ગાળો ભાંડનાર ગોપાલ ઇટાલિયા મત માંગવા સોમનાથ મહાદેવના શરણથી પરિવર્તન યાત્રા કરી રહ્યા છે.

    Office DeskBy Office DeskMay 16, 2022Updated:September 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp
    Gopal Italia who at one time disrupted religious activities is on a journey of change from the refuge of Somnath Mahadev to seek votes
    Share
    Facebook Twitter WhatsApp

    ગુજરાતના રાજકારણે ગતિ પકડી છે, ચુંટણીને હજી પાંચ મહિનાઓની વાર છે, ત્યારે અત્યારથી જ રાજનીતિક પાર્ટીઓ મેદાનમાં પહોંચી ચૂકી છે, રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરવા થનગનતી આમ આદમી પાર્ટી એક પછી એક કાર્યક્રમો કરીને રાજકારણમાં ગરમાવો જમાવી રહી છે.

    ચાલુ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં આમ આદમી પાર્ટી ખૂબ સક્રિય થઈ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની એક પછી એક સભાઓ યોજાઈ રહી છે, ત્યારે હવે ગુજરાત આપ પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચવા માટે ” પરિવર્તન યાત્રા ” ની આરંભ કરાયો છે, રાજ્યની દરેક 182 બેઠકો પર આ યાત્રા દ્વારા પહોંચવાનો નિર્ધાર કરીને આપ પાર્ટી ચુંટણીનું રગશિંગુ ફૂંકી ચૂકી છે.

    સૌરાષ્ટ્રમાં સોમનાથ અને દ્વારકા, ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર, દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ અને કચ્છના અબડાસાથી આપ પાર્ટીએ પરિવર્તન યાત્રા શરૂ કરી છે, આ સમગ્ર યાત્રા દરમિયાન સામાન્ય જનતાના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નોને લઈને સત્તાધારીઓને પડકાર ફેંકવાના પ્રયત્નો થશે.

    આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ આજે ભગવાન સોમનાથના દર્શન કરીને પરિવર્તન યાત્રા આરંભ કરી છે, ત્યારે સવાલ એ થાય કે એક સમયે વિવિધ ધાર્મિક ક્રિયાઓને મનફાવે તેમ ગાળો ભાંડતા ગોપાલ ઇટાલિયા આજે રાજકારણમાં છે ત્યારે એ જ ઈશ્વરના શરણેથી લોકોના મતો માંગવા માટે નીકળી પડ્યા છે.

    આનું નામ જ રાજકારણ… માણસ જ્યારે રાજકારણમાં નીકળી પડે ત્યારે પોતાના વિચારો, માન્યતાઓ કે વિચારધારાને પણ ગમાણમાં મૂકીને સ્વાર્થ ખાતર દહોળ કરવા નીકળી જાય છે.

    પાટીદાર આંદોલનથી તંત્ર સામે અવાજ ઉઠાવીને રાજકારણની શરૂઆત કરનાર ગોપાલ ઇટાલિયા એક સમયે ધાર્મિક ક્રિયાઓ અને પરંપરાઓને ધુત્કારીને લોકોને પોતાના વશમાં કરેલ, અને ત્યાંથી જ ગોપાલ ઇટાલિયાનું નામ થયેલ… જ્યારે આજે દરેક લોકોનું તેમને સમર્થન જોઈએ છે ત્યારે એ જ ધાર્મિક ક્રિયાઓ, અને માન્યતાઓને શરણે થઈને મતો મંગવામતે નીકળી ચૂક્યા છે.

    દાહોળ કરતાં ફાવે તો જ રાજકારણ ફાવે, આ બાબત દરેક પાર્ટીઓના રાજકારણીઓને લાગુ પડે છે… ચુંટણી છે… મતો તો જોઈશે જ… પોત પોતાની મહત્વાકાંક્ષા પૂરું કરવા માટે સારી-નસરી, સાચી-ખોટી વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાનું રાજકારણીઓનું કામ છે… અને જનતા….જનતા તો પડી રહેશે પોતાના નસીબે…મત આપ્યા પછી…

    Share. Facebook Twitter WhatsApp
    Office Desk
    • Website
    • Facebook
    • Twitter

    Related Posts

    Screenshot 2023 10 02 at 7.23.03 PM

    સુરતઃ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબી ગયેલો 13 વર્ષનો બાળક 36 કલાક બાદ જીવતો મળી આવ્યો, ગણેશ મૂર્તિએ આ રીતે બચાવ્યો જીવ

    October 2, 2023
    XbG47M69 satyadaynews

    ચૂંટણીમાં અમારો એક જ ચહેરો છે; પીએમ મોદીએ સીએમના ચહેરા પર વસુંધરાની તસવીર સાફ કરી

    October 2, 2023
    oEORjrpJ satyadaynews

    બિહારમાં જ્ઞાતિની વસ્તી ગણતરીના આંકડા જાહેર, ઓબીસી બધા પર પ્રભુત્વ; જુઓ- કયા સમુદાયની વસ્તી કેટલી છે?

    October 2, 2023
    wFt9ugAe satyadaynews

    ‘સુપર-6 પ્લસ સુપર સ્પેશિયલ વન’, ભાજપ સાંસદ જીતવાની ફોર્મ્યુલા સાથે બહાર આવ્યું; જાણો શું છે ખાસ

    October 1, 2023
    - Advertisement -
    Editors Picks
    ofDW3F18 satyadaynews

    કેવી રીતે રશિયાનું મૂન મિશન ભારતના ચંદ્રયાન-3 સામે હારી ગયું, લુના-25ના ક્રેશનું કારણ બહાર આવ્યું

    uR5f8WZL satyadaynews

    મણિપુરમાં હિંસાના આરોપીઓની ધરપકડને લઈને અચોક્કસ મુદ્દતનો બંધ, 2 જિલ્લામાં રસ્તાઓ સુમસામ

    3NIKguiv satyadaynews

    શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓને આત્મહત્યા જેવા પગલા ભરતા અટકાવવા માટે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો, શાળાઓને આ સૂચના આપી

    U99DevQg satyadaynews

    LCA Tejas MK1A: ભારતીય વાયુસેના આ ખતરનાક વિમાન ખરીદવા જઈ રહી છે, પાકિસ્તાન અને ચીન તેની શક્તિ જોઈને ચોંકી જશે.

    uk visa

    આજથી વધશે બ્રિટિશ વિઝા ફી, જાણો ભારતીય વિદ્યાર્થીઓ માટે ફાયદા અને ગેરફાયદા

    Latest Posts
    yENzTB7n satyadaynews

    Farmer:ખેડૂતોને આંચકો! સરકાર આ પાકની વાવણી પર પ્રતિબંધ મૂકી શકે છે

    TFCcBT96 satyadaynews

    આઝાદી પહેલા શરૂ થયેલા બિઝનેસ હાઉસનું વિભાજન થશે, 1.76 લાખ કરોડની સંપત્તિ

    VrDHDtIe satyadaynews

    ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસર દેખાઈ, સેન્સેક્સ 447 પોઈન્ટ નીચે, નિફ્ટી 19400ની નજીક

    - Advertisement -
    © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
    • Ramat Jagat
    • Gujarati Bhajan
    • Gujju Media

    Type above and press Enter to search. Press Esc to cancel.