SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»India»PM મોદી ના આજના પ્રવચન માટે લોકો માં ઉત્સુકતા:અનેક અટકળો
    India

    PM મોદી ના આજના પ્રવચન માટે લોકો માં ઉત્સુકતા:અનેક અટકળો

    DipalBy DipalDecember 31, 2016Updated:January 4, 2017No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પીએમ નરેન્દ્ર મોદી અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે મોટા આર્થિક સુધારાઓની જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ખાસકરીનેગરીબો, મહિલાઓ,ખેડુતો અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને અનેક મહત્વની જાહેરાતો કરી શકે છે. આમા ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને વિનામૂલ્યે ગેસ સીલીન્ડર      ,       ગર્ભવતી મહિલાઓ અને બાળકોના પોષણ માટે એક યોજના      ,       ૧૦ કરોડ ગરીબ પરિવારો માટે આવક ટ્રાન્સફર યોજના અને સંકટગ્રસ્ત ક્ષેત્રો માટે અનેક પ્રકારના પેકેજો જાહેર કરે તેવી શકયતા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તાર એમ બંનેને ફાયદો થાય તેવી યોજનાઓ જાહેર કરશે.   આ યોજનાઓનો ફાયદો લાભાર્થીઓ સુધી પહોચાડવા માટે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી)નો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સાથોસાથ વડાપ્રધાન નોટબંધીથી સૌથી વધુ માર સહન કરનાર નાના વેપારીઓ અને કૃષિ ક્ષેત્ર માટે રાહતોની જાહેરાત કરી શકે છે. એ બાબત જાણી શકાય નથી કે વડાપ્રધાન આ પ્રસંગે મધ્યમવર્ગને પ્રત્યક્ષ કરમાં રાહતની જાહેરાત કરશે કે નહી ?  જો કે ગઇકાલે તેમણે કહ્યુ હતુ કે  ભ્રષ્ટાચાર અને કાળા નાણાએ ગરીબો અને મધ્યમવર્ગનું શોષણ કર્યુ છે. લોકલુભાવન જાહેરાતોની સાથે વડાપ્રધાન ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરૂધ્ધ પોતાની સરકારના ભાવિ પગલાઓની પણ જાહેરાત કરશે.  ખાસ કરીને તેઓ તમામ પ્રકારના ભુમિ રેકોર્ડને આધાર ડેટાબેઝ સાથે જોડી બેનામી સંપત્તિ વિરૂધ્ધ કાર્યવાહીની વાત કરી શકે છે. મોદીએ જેમ ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી ખુદ તેની જવાબદારી લીધી હતી. આ જ પ્રકારે તેઓ આજે રાત્રે ગરીબોના કલ્યાણની યોજનાઓની જવાબદારી પણ ખુદ લેશે. મોદી અને તેમના સલાહકારો એ બાબતથી વાકેફ છે કે  નોટબંધીના મુદાને રાજકીય આકાર આપવા માટે તેઓએ સતત અભિયાન ચલાવવાની જરૂર છે અને સરકાર જાન્યુઆરી માસ પુરો થાય તે પહેલા સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને સમાપન ૧લી ફેબ્રુઆરી બજેટના દિવસે થશે.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સતત એ બાબત ઉઠાવી રહ્યુ છે કે નોટબંધીથી નાના વેપારીઓ ,  દુકાનદારો અને નાના-મોટા ઉદ્યોગપતિઓ જેવા ભાજપના પરંપરાગત મતદારોને નુકસાન થયુ છે. એવામાં આ લોકો માટે મહત્વની જાહેરાત થઇ શકે છે. પીએમ મોદી આજે રાત્રે રાષ્ટ્રજોગ પ્રવચનમાં રોકડની તંગીને દુર કરવાના ઉપાયો પણ જાહેર કરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે લોકો માં ગજબ ની ઉત્સુકતા જોવા મળી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Dipal

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    શનિ વક્રી 2023: શનિદેવ જ્યારે ઉલ્ટી ચાલ ચાલતા હોય ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો.

    June 9, 2023

    ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સાથે વેન્ડર બેઝ તૈયાર કરી શકે છે, શું છે કંપનીનો પ્લાન.

    June 9, 2023

    માઈક્રોસોફ્ટ બિંગ અને એજ બ્રાઉઝરમાં મળી 100 થી વધુ ભાષાઓનો સપોર્ટ, આ ખાસ ફીચર્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.

    June 9, 2023

    ‘ભારતે ફરીથી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ’, જાણો રાજ્યપાલ પુરોહિતે શા માટે ઉઠાવી આ માંગ?

    June 9, 2023
    Advertisement
    Latest Post
    Display

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023
    Display

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023
    Display

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Display

    RSSએ ભાજપને શા માટે આપી મોટી સલાહ, 2024ની ચૂંટણી પહેલા તેના રાજકીય પરિણામો શું છે? સમજો

    June 9, 2023
    Display

    ઝારખંડ: ધનબાદમાં ગેરકાયદેસર ખાણકામ દરમિયાન કોલસાની ખાણમાં ફસાઈ, 3ના મોત, ઘણા ઘાયલ

    June 9, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version