Saturday, February 27, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

RESEARCH: બાળકોની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિકરૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ નષ્ટ કરવા લાગે છે

AbdDesk by AbdDesk
September 27, 2020
in Display, Health, Technology, World
0
RESEARCH: બાળકોની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિકરૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ નષ્ટ કરવા લાગે છે
0
SHARES
86
VIEWS
Share on FacebookShare on Twitter
Loading...

આ મહામારીમાં જો કોઈ રાહતના સમાચાર છે તો એ છે કે કોવિડની બાળકો પર ગંભીર અસર નથી દેખાઇ. જેમને પણ ચેપ લાગ્યો છે એ બાળકોમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે. તાજેતરમાં બાળકોની ઈમ્યૂન સિસ્ટમના સંબંધમાં થયેલા પ્રથમ રિસર્ચમાં તેનું કારણ જણાવાયું છે. સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવાયું છે કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિકરૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ તેને નષ્ટ કરવા લાગે છે. એટલે કે વાઈરસ શરીરને વધારે નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને ખતમ કરી દે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના પીડિયાટ્રિક ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ ડૉ. બેટસી હેરોલ્ડ કહે છે કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે અલગ પ્રકારે લડે છે. બાળકો વયસ્કોની તુલનાએ વધુ અલગ અલગ પ્રકારના વાઈરસના સંપર્કમાં આવે છે એટલા માટે તેમની ઈમ્યૂન સિસ્ટમ વધારે મજબૂત હોય છે. વયની સાથે સાથે આ તાકાત પણ ઘટતી જાય છે. હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ ઈપિડીમિયોલોજીના પીડિયાટ્રિક ઈમ્યૂનોલોજિસ્ટ ડૉ. માઈકલ મિના કહે છે કે વયસ્ક સામાન્ય રીતે પહેલીવાર કોઈ નવા વાઈરસના સંપર્કમાં ઓછા આવે છે એટલા માટે આ રિસર્ચનો આધાર મજબૂત કહી શકાય.

 

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

ગુજરાતમાં મેક ઇન ઇન્ડિયા જાણો દિલ્હીની સુપરફાસ્ટ ટ્રેન ગુજરાતમાં ક્યાં બનશે?

Next Post

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

Next Post
પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

POPULAR NEWS

  • સાંસદ મોહન ડેલકરે મુંબઇ માં સી-ગ્રીન હોટેલ માં આત્મહત્યા કરતા સનસનાટી : CBI તપાસ થવાની શકયતા સાથે ACB દ્વારા સાથીઓ ની તપાસ ચાલુ હતી ! કોના ઈશારે થતું હતું ??

    સાંસદ મોહન ડેલકરે મુંબઇ માં સી-ગ્રીન હોટેલ માં આત્મહત્યા કરતા સનસનાટી : CBI તપાસ થવાની શકયતા સાથે ACB દ્વારા સાથીઓ ની તપાસ ચાલુ હતી ! કોના ઈશારે થતું હતું ??

    0 shares
    Share 0 Tweet 0
  • વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી ચેતવણી… ભારતમાં જોવા મળ્યા 7000થી વધુ કોરોનાવાયરસના મ્યુટેશન, ભયાનક ખતરાની આશંકા

    0 shares
    Share 0 Tweet 0
  • મતદાન અવશ્ય કરો :-શુ તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી ? નો પ્રોબ્લેમ ! તો પણ આપ બિન્દાસ્ત મત આપી શકો છો ! માત્ર આટલું કરો ; વાંચો ન્યૂઝ

    0 shares
    Share 0 Tweet 0
  • અરવિંદ કેજરીવાલે ગુજરાતી માં કર્યું ટ્વિટ કહ્યું એક મોકો અમને આપો અને પછી જુઓ….!

    0 shares
    Share 0 Tweet 0
  • દમણમાં પીવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ સમાચાર જોઈ લેજો,નહિ ખુલે બાર.

    0 shares
    Share 0 Tweet 0
  • GUJARAT : ગુજરાત પોલીસની દયનિય પરિસ્થિતિ ! ઇલેક્શન પતતા જ નેતાઓ આરામમાં ! પોલીસતો બંદોબસ્તમાં જ વ્યસ્ત !

    0 shares
    Share 0 Tweet 0
  • ફેસબુકે ઇન્ટરનેટ મીડિયા પર સરકારી માર્ગદર્શિકા પર કહ્યું- વેલકમ, ગૂગલ અને ટ્વિટર મૌન

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: