IGI Terminal-1 Accident: ઉડ્ડયન મંત્રી એરપોર્ટ પહોંચ્યા, મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત India જૂન 28, 2024By Hitesh Parmar IGI Terminal-1 Accident: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પહોંચ્યા. ભારે વરસાદને કારણે આજે ટર્મિનલ-1…