Tuesday, February 19, 2019
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

PM મોદી ઉદ્વાટનમાં વ્યસ્ત હતા અને ભાજપના મંત્રીએ મહિલા મંત્રીની કમરે હાથ મૂકી દીધો, જાણો આખો વિવાદ

Editor Desk by Editor Desk
February 12, 2019
in Display, India, Politics
0
PM મોદી ઉદ્વાટનમાં વ્યસ્ત હતા અને ભાજપના મંત્રીએ મહિલા મંત્રીની કમરે હાથ મૂકી દીધો, જાણો આખો વિવાદ
0
SHARES
44
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રિપુરામાં વડાપ્રધાન મોદીએ શનિવારે જાહેરસભાને સંબોધન કર્યું ત્યારે ત્યાંના રાજ્યકક્ષાના અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કાંતિ દેવ દ્વારા સાથી મહિલા મંત્રીને ખોરી દાનત સાથે સ્પર્શ કરતાં વિવાદ ગરમાયો છે. વિપક્ષ ડાબેરીઓએ મંત્રીને બરખાસ્ત કરવાની માંગ કરી છે પણ ભાજપે વિપક્ષની માંગ ફગાવી દીધી છે.

ડાબેરી મોરચાના સંયોજક બિજન ઘરે પત્રકારોને કહ્યું કે જે સ્ટેજ પર વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિપ્લવ દેવ અને અન્ય લોકો જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા તે સ્ટેજ પર મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શ કરવામાં આવ્યું. સરકારે તાત્કાલિક કાંતિ દેવને બરખાસ્ત કરી દેવા જોઈએ અને તેમની ધરપકડ કરવામાં આવે.

તેમણે કહ્યું કે સ્ટેજ પરનો વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે કાંતિ દેવ દ્વારા સમાજ કલ્યાણ અને સામાજિક શિક્ષા મંત્રી સંતના ચકમાને કમર પર હાથ મૂકવામાં આવે છે. ચકમા એક આદિવાસી મહિલા છે. જોકે, મીડિયા આ વીડિયોની પૃષ્ટિ કરતી નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT

તેમણે કહ્યું કે ત્રિપુરાનાં મંત્રી મંડળમાં એક આદિવાસી મહિલાના ચીર, પવિત્રતા અને મર્યાદાને જાહેરમાં સ્ટેજ પરથી હાનિ પહોંચાડવામાં આવી છે. અને તે પણ એવી જગ્યાએ જ્યાં વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓ ઉપસ્થિત હોય.

ડાબેરા મોરચાએ કહ્યું  ત્રિપુરામાં 11 મહિનાથી ભાજપની સરકાર ચાલી રહી છે. ભાજપની સરકારમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી ગયા છે ત્યારે આદિવાસી મહિલા મંત્રીની સાથે આવા પ્રકારનો વ્યવહાર નિંદનીય અને દંડનીય છે. કેટલાક આદિવાસી સંગઠનો પણ મંત્રીની ધરપકડને લઈ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.

ભાજપના નેતા નબેન્દુ ભટ્ટાચાર્યે કહ્યું કે ભાજપ વિરુદ્વ ડાબેરીઓ પાસે કોઈ મુદ્દો નથી એટલે ભાજપના નેતાઓનું ચરિત્રહનન કરવામાં આવી રહ્યું છે. ડાબેરીઓ ગંદી રાજનીતિ કરી રહ્યા છે.

 

Download WordPress Themes
Download WordPress Themes
Download WordPress Themes Free
Premium WordPress Themes Download
download udemy paid course for free
download karbonn firmware
Free Download WordPress Themes
udemy course download free

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on Google+ (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)
Previous Post

વડોદરા: ડોક્ટરે હવસખોરીની હદ વટાવી સાથે પોલીસે પણ આંખ આડા કાન કર્યા, યુવતીની આબરુના ધજાગરા

Next Post

વિવાદિત રાફેલ સોદા અંગેનો 'કેગ' રિપોર્ટ સંસદના બન્ને ગૃહમાં રજૂ

Next Post
વિવાદિત રાફેલ સોદા અંગેનો ‘કેગ’ રિપોર્ટ સંસદના બન્ને ગૃહમાં રજૂ

વિવાદિત રાફેલ સોદા અંગેનો 'કેગ' રિપોર્ટ સંસદના બન્ને ગૃહમાં રજૂ

POPULAR NEWS

  • મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    1485 shares
    Share 1485 Tweet 0
  • આ છે વાપીની મનિષા ગોસ્વામી: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો છે આરોપ

    576 shares
    Share 576 Tweet 0
  • સ્પાની મસાજ ગર્લે સેક્સની ઓફર ઠુકરાવતા સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ, જાણો આખો મામલો

    196 shares
    Share 196 Tweet 0
  • કુંવરજીને દિલ્હીનું તેડું, પ્રમોશન મળે છે એ ફાઈનલ, CM કે Dy.CM?

    1489 shares
    Share 1489 Tweet 0
  • BIG BREAKING: PM મોદી બોલાવશે મોટો સપાટો:  ગુજરાત સહિત ગોવા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તન?

    948 shares
    Share 948 Tweet 0
SATYA DAY

Follow us on social media:

© 2018 Satyaday

No Result
View All Result

© 2018 Satyaday