SATYA DAYSATYA DAY
    Facebook X (Twitter) Instagram
    Thursday, November 30
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook X (Twitter) Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Gujarat»Nirmala Sitharaman કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમન આજે વાપીથી રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે
    Gujarat

    Nirmala Sitharaman કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમન આજે વાપીથી રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે

    Satya Day DeskBy Satya Day DeskNovember 7, 2023Updated:November 7, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp
    Share
    Facebook Twitter WhatsApp

    Nirmala Sitharaman કેન્દ્ર સરકારના નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમન(Nirmala Sitharaman) આજે તા. ૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકા ખાતે GSK સેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે દિલ્હીથી સવારે ૯-૪૦ કલાકે અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદથી ૧૧-૨૦ વાગ્યે ફલાઈટમાં ૧૨-૩૦ કલાકે દમણ આવશે. દમણથી બાય રોડ વાપી બપોરે ૧ કલાકે આવશે. જ્યાં વાપી જ્ઞાનધામ સ્કૂલ ખાતે રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે. ૧૨ જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કેન્દ્રિય નાણામંત્રીશ્રી બપોરે ૨-૪૦ કલાકે વાપીના જીએસટી સેવા કેન્દ્રની વિઝિટ કરશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે વાપી થી દમણ અને ત્યાંથી સુરત થઈ દિલ્હી રવાના થશે.

    Share. Facebook Twitter WhatsApp
    Satya Day Desk
    • Website

    Related Posts

    ગુજરાતમાં કાશ્મીર જેવું દ્રશ્ય, કમોસમી વરસાદ સાથે ભારે કરા, 20 લોકોના મોત

    November 27, 2023

    Gujarat Weather Update: ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી, 14ના મોત, 40 પશુઓએ પણ જીવ ગુમાવ્યા.

    November 26, 2023

    Run4OurSoldiers: સશસ્ત્ર દળોના માનમાં 7મી અદાણી અમદાવાદ મેરેથોનનું આયોજન, 20 હજારથી વધુ લોકોએ ભાગ લીધો

    November 26, 2023

    અમદાવાદ રેલ્વે સ્ટેશન મોઢેરા સૂર્ય મંદિર જેવું બનશે, 2400 કરોડ ખર્ચાશે!

    November 26, 2023
    © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
    • Ramat Jagat
    • Gujarati Bhajan
    • Gujju Media

    Type above and press Enter to search. Press Esc to cancel.