અમરનાથમાં વાદળ ફાટ્યું

અમરનાથમાં વાદળ ફાટ્યું

3 મહિલા સહિત 15ના મોત

અમરનાથમાં વાદળ ફાટ્યું

25 ટેંટ પાણીમાં વહી ગયા; 45 શ્રદ્ધાળુ ફસાયા,એરફોર્સ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયું

અમરનાથમાં વાદળ ફાટ્યું

અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા NDRF દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે    – 0194 2313149    – 0194 2496240 – 9596779039 – 9797796217   – 01936243233   – 01936243018