૧૦ મહિનામાં છ જીવલેણ આગ, ૩૯ મોત : ૩ પ્રોસેસ હાઉસમાં ર૬નો ભોગ
અમદાવાદ અડધો ડઝન બનાવોમાં ૩૯ માનવજીંદગી ભરખાઈ ચૂકી છે. ચોંકાવનારી બાબત એ અમદાવાદમાં જીવલેણ આગના બનાવો ચિંતાજનક રીતે વધ્યાં છે. પિપળજ રોડ ૧૨ ના મૃત્યુ નિપજ્યાં છે. વર્ષ ૨૦૨૦ વસમુ હોય તેમ ચાલુ વર્ષે જીવલેણ આગના ઉદ્યોગોમાં ફાયરસેફ્ટીના મામલે ઘોડા કાગળ પર જ દોડી રહ્યાં હોય તેવી સ્થિતિ છે.
ચાલુ વર્ષે ત્રણ ક્લોથ પ્રોસેસ હાઉસમાં લાગેલી આગમાં જ ૨૬ કામદારોએ જીવ પર એક કારખાનાનું બોઈલર ફાટ્યા પછી કપડાંના ગોડાઉનમાં લાગેલી આગથી કુલ ગુમાવ્યાં છે. એક સમયે માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદના કાપડ પ્રોસેસ હાઉસો અને એક સમયે માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદના કાપડ પ્રોસેસ હાઉસોમાં ફાયરસેફ્ટીના મુદ્દે ઘોડા કાગળ પર જ દોડે છે
અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે અત્યાધુનિક સાધન સામગ્રી છે અને પૂરતો સ્ટાફ પણ છે. આગ કે દુર્ઘટના બને ત્યારે ફાયરબ્રિગેડની કામગીરી વખાણવાલાયક હોય છે. પણ, આ સિવાયના દિવસો માં દુર્ઘટના ન બને તે માટે પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે નિયમપાલન કરાવવાનું હોય તેમાં ફાયરબ્રિગેડ તંત્ર ફક્ત ને ફક્ત દેખાડા કરતું હોય તેવું લાગી રહ્યું છે.
ખાસ કરીને કાપડ પ્રોસેસ હાઉસોમાં
ફાયરસેફ્ટીના મુદ્દે નિયમોના ધોડા કોગળ પર જ દોડી રહ્યાં છે.
અમદાવાદમાં અગ્નિકાંડની વધુ એક ઘટના માં કાપડ ફેક્ટરી અને આસપાસના એકમોમાં કામ કરતાં ૧ર કામદારોએ જીવ ગુમાવ્યાં અને ૮ સારવાર હેઠળ છે. વર્ષ ૨૦૨૦ વસમું હોય તેમ ચાલુ વર્ષે જીવલેણ આગના ડઝન બનાવોમાં જ ૩૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.
સૌથી ગંભીર ઘટના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં 8 કોરોના પેશન્ટની જીદગી છીનવાઈ હતી. તો, ચિરીપાલ ગ્રુપના નારોલ ખાતેની નંદન એક્ઝિમ અને ધોળકાની વિશાલ ફેબ્રિક્સ નામના પ્રોસેસ હાઉસમાં આગેના બે બનાવમાં ૧૪ વ્યક્તિઓએ જીદગી ગુમાવી છે. આમ, કાપડ પ્રોસેસ હાઉસમાં ઘટના બની. એક ફેકટરીમાં બોઈલર એવું વર્ષ ૨૦૨૦: છ જીવલેણ આગમાં ૩૯ જીવ હોમાયા છે
પિરાણા, પીપળજ રોડ પ્રોસેસ હાઉસમાં આગઃ ૧૨ મોત ધોળકા વિશાલ ફેબ્રિક્સ (ચિરિપાલ ગ્રુપ)માં આગઃ ૬ના મોત
નવરંગપુરા શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: ૮ કોરોના પેશન્ટના મૃત્યુ
નારોલ ચિરિપાલ ફેક્ટરી (નંદન એકિઝમ) આગઃ ૮ કર્મચારીના મૃત્યુ
ઓઢવ લોટસ લેબલ ઈન્ડસ્ટ્રીઝમાં આગઃ ૩ મોત ગોતાના ગણેશ જી નેસીસ ટાવરમાં આગઃ બે મોત
આગની ત્રણ ઘટના બની તેમાં જ કુલ અમદાવાદ અને ગુજરાત રાજ્યમાં અનેક ઔદ્યોગિક એકમો છે અને વર્ષે દહાડે આગ અને અન્ય દુર્ઘટનાના બનાવો બનતાં રહે છે. સૌથી કફોડી હાલત રાજ્યના નવરંગપુરા માં શ્રેય હોસ્પિટલમાં બની હતી અને આઠ કોરોના દર્દીઓએ જીંદગી ગુમાવી હતી. એક સમયે માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદના કાપડ પ્રોસેસ હાઉસો માં ફાયર સેફટીના મુદે ઘોડા કાગળ પર જ દોડતા હોય તેવી ઘટના વારંવાર બને છે. થોડા દિવસ ચર્ચા થાય પછી ફરી જૈસે થે વેસે ની સ્થિતિ જોવા મળી રહી છે.