PM મોદીના માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબેન 100 વર્ષના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત બુધવારે બગડી હતી, ત્યારબાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
PM મોદીના માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબેન 100 વર્ષના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત બુધવારે બગડી હતી, ત્યારબાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ વડાપ્રધાન મોદી માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તે જ સમયે, પીએમ મોદીએ ટ્વિટ કરીને માતાને શ્રદ્ધાંજલિ આપી છે.