ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવનારું છે જેના પગલે એલિસબ્રીજ, પાલડી અને વાસણા વિસ્તારના રહેવાસીઓને એલર્ટ રહેવું તેવો એક ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહે રૂબરૂ આ વિષય પર સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી છે અને આવી કોઈપણ ચિંતાજનક પરિસ્થિતિ નહીં હોવાનું જણાવ્યું છે.
Sunday, May 19