બાવળા-બગોદરા હાઇવે ચક્કાજામ, રાજપુતોએ ટાયરો સળગાવી પદ્માવત ફીલ્મનો વિરોધ કર્યો, સમગ્ર હાઇવે બાનમાં લેતા ટ્રાફીક જામ
સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવતની રિલીઝ માટે મંજૂરી આપી દીધી છે. હવે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ આખા દેશમાં રિલીઝ થશે. જે બાદ રાજપૂતો દ્વારા વિરોધ કરવામાં આ
શું કહે છે કરણી સેના?
રાજપૂત કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે, સમગ્ર દેશમાં સામાજિક સંગઠનોને અપીલ કરીશ કે પદ્માવત ચાલવી ન જોઈએ.
શું કહે છે ગૃહ રાજ્યમંત્રી?
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પદમાવત ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.