- દિલ્હી: પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ 28 ઓક્ટોબરે રાજકોટમાં વેપારીઓ સાથે કરશે સંવાદ, GST અને નોટ નોટબઁધી મુદ્દે કરશે ચર્ચા
- દિલ્હી: મનમોહન સિંહ પણ આવશે ગુજરાત અમદાવાદ અને સુરતના વેપારીઓ સાથે GST અને નોટ નોટબઁધી મુદ્દે કરશે ચર્ચા
- અમદાવાદઃ ઉજાલા સર્કલ પાસે એસીના ગોડાઉનમાં લાગી આગ , પ્રાઈમ એસ્ટેટમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે, આગના કારણે વ્યાપક નુકસાન