- આવતીકાલે થશે BJPની બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર
- નરહરિ અમીનને મળી શકે છે ગાંધીનગર દક્ષિણથી ટિકિટ
- ગોરધન ઝડફિયાએ માંગી ઠક્કરબાપા નગરથી ટીકિટ – જેને લઇને વલ્લભ કાકડીયાની ટીકીટ કપાવાની વાતો વહેતી થઈ હતી
- ગોરધન ઝડફિયાને મળી શકે છે બાપુનગરથી ટિકિટ
- વલ્લભ કાકડીયા નહી કપાય
- વલ્લભ કાકડીયાને ઠક્કરબાપા નગરથી મળશે ટીકિટ
- રાકેશ શાહને મળી શકે છે એલિસબ્રિજથી ટિકિટ
- મણિનગર, નારણપુરા, ઘાટલોડિયા બેઠક પર સસ્પેન્સ યથાવત
- PM મોદી, અમિત શાહ અને આનંદીબેન પટેલની સર્વસંમતિથી આ 3 બેઠકો પર ઉમેદવારોના નામ થશે નક્કી