-રાહુલ ગાંધી સોમનાથ મંદિર પહોચ્યા હતા, જ્યા તેમણે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા ,ત્યારબાદ રાહુલ ગાંધી ભેંસાણ જશે.
-પી. એમ.મોદી પ્રાચી પહોંચ્યા, જ્યાં તે જન સભાને સંબોધશે સાથે સી.એમ.વિજય રુપાણી પણ ઉપસ્થિત રહ્યા
– મોદી એક દિવસમાં ચાર સભા સંબોધશે
– પદ્માવતી વિવાદ – દીપિકાના માથે ઇનામ રાખનાર બીજેપી નેતાએ આપ્યુ રાજીનામુ
– હાર્દિકની સભા પહેલા થયો વિરોધ, પોસ્ટર પર ફેંકાઇ શાહી – રાજકોટ
– પહેલીવાર રાહુલ-મોદી ગુજરાતમાં એક જ દિવસે, એક જ સ્થળે