- અમદાવાદના ખોખરા- સી ટી એમને જોડતા હાટકેશ્વર ઓવરબ્રિજને લોકો એ છેવટે વાહનવ્યવહાર માટે બપોરથી જ ખુલ્લો મુકી દીધો, પંદર દિવસથી તૈયાર હતો આ ઓવરબ્રિજ ગત સપ્તાહે જ મ્યુનિસિપલ કમિશ્ર્નર શ્રી મુકેશ કુમારે આ ઓવરબ્રિજની લીધી હતી મુલાકાત, ૫૦ કરોડના ખચઁ બાદ ૯-૪-૨૦૧૭ના રોજ ખુલ્લો મુકાવાની સમય મર્યાદા બાદ પણ સાત માસનો થયો હતો વિલંબ
- આજે જીગ્નેશ મેવાણી મેટ્રો કોર્ટમાં હાજર રહી વોરન્ટ રદ કરવા કરેલી અરજી કોર્ટે માન્ય રાખી જીગ્નેશનું જામીન પાત્ર વોરન્ટ રદ કર્યું, દલિત આંદોલન સમયે અમદાવાદ રેલવેસ્ટેશન પર ટ્રેન રોકવાનો મામલો: જીગ્નેશ મેવાણી સામે મેટ્રો કોર્ટે જારી કર્યો હતો વૉરન્ટ
- જીગ્નેશ મેવાણી વડગામના છાપી ગામમાં 6 ડિસેમ્બરે ગુજરાત અસ્મિતા નામની સભા કરશે, જેમાં ગુજરાતના વિકાસ મોડલને ખુલ્લું પાડવામાં આવશે
- સોમનાથમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, ટ્રસ્ટના રજીસ્ટરમાં કરી બિનહિંદુ મુલાકાતી તરીકે નોંધ. અહેમદ પટેલે પણ કરી નોંધ. બંને મહાનુભાવો એ ટ્રસ્ટના નિયમોનું કર્યું પાલન. 2 વર્ષ પૂર્વે સોમનાથ ટ્રસ્ટે કર્યો છે નિર્ણય. હિન્દૂ ધર્મ સિવાયના દર્શનાર્થીઓએ કરવાની હોય છે નોંધ.
- અત્યારે રાજ્ય સરકાર દ્રારા કપાસ અને મગફળીની ટેકાના ભાવથી ખરીદી થઇ રહી તે હવેથી માર્ચ મહિના સુધી રાજ્ય સરકાર ખરીદી કરશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
- પોલીસનો નેગેટિવ રિપોર્ટ હોવાથી હાદિૅકની રાજકોટની સભાને મંજુરી નથી આપી : ચુંટણી અધિકારી જાની.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.