– અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બીજેપીને મળી જીત ઃ સુબ્રમણ્યમ સ્વામી
– ગાંધીનગર ઃ પ્રમોદ કુમારે ઇન્ચાર્જ DGP તરીકે પદભાર સંભાળ્યો, ચૂંટણીપંચના માર્ગદર્શન બાદ લેવાયો નિર્ણય, શાંતિપૂર્ણ રીતે ચૂંચણી થાય તે અમારી પ્રાથમિકતા,
– છોટા ઉદયપુર ઃ રાજનાથસિંહનો સભા પૂર્વે ભાજપના જીલ્લા પ્રભારી રાજેશ પટેલ અને એએસપી ધર્મેન્દ્ર શર્મા વચ્ચે રકઝક થઇ
– સુરેન્દ્રનગર ઃ ચુડા – રાણપુર રોડ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત 2 લોકોના મોત, 5ને ઇજા
– અમદાવાદ ઃ 2008 સિરિયલ બ્લાસ્ટ મામલો, આરોપી તૌસીફને રિકન્સ્ટ્રક્શન માટે પાવાગઢ લઇ જવાયો
– ભુજ ઃ યુપીના પૂર્વ સી.એમ. અખિલેશ યાદવ 6 ડિસેમ્બરે આવશે ગુજરાત
– બનાસકાંઠા ઃ ડીસાના રસાણા ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી, ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ્સયુક્ત પાણીથી ગામમાં રોગચાળો ફેલાતો હોવાનો આરોપ
– અમદાવાદ ઃ ટિકિટ ન મળતા વટવાના કોર્પોરેટર અતુલ પટેલે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું
– અમદાવાદ ઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નરસિંહરાવનું નિવેદન “યુપીની જીત પછી કોંગ્રેસને આકરો જવાબ મળ્યો”