– કેંદ્રીય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની રજૂઆત, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમની આસપાસ ઝામર મુકવાની કોંગ્રેસની માંગ, મતદાન બૂથની 200 મીટરના વિસ્તારમાં મોબાઇલ સેવા પર નિયંત્રણની કોંગ્રેસની માંગ
– અમદાવાદ ઃ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માનું નિવેદન, યૂપીની ચૂંટણીની જેમ ભાજપ ગુજરાતમાં જરૂરથી લક્ષ્ય હાંસલ કરશે
– સુરત ઃ પૂર્વ પીએમ મનમોહન સિંહનું નિવેદન , જીએસટીથી ટેક્સ ટેરીઝમ આવ્યુ
– અરવલ્લી ઃ બાયડ તાલુકગા પંચાયતના કોંગ્રેસના 3 સભ્યો અને પૂર્વ સરપંચો સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
– અરવલ્લી ઃ જીલ્લામાં 1041 મતદાન મથક પૈકી 299 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા
– ધનેરામાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ, ધારાસભ્યની ટિકિટ કપાતા હતા નારાજ, નાથા પટેલ કોંગ્રેસના ઉમેદવાર, બેઠક બાદ આખરે ધારાસભ્ય જોઇતા પટેલ સાથે થયું સમાધાન
– અમદાવાદ ઃ CTMમાં ભાડે લીધેલી કાર પરત નહિં અપાતા આણંદના ટ્રાવેલ્સના વેપારીનું અપહરણ થયુ, ક્રાઇમ બ્રાંચે યુવકને સલામત છોડાવી ત્રણ વ્યક્તિની કરી ધરપકડ
– કેંન્દ્રીય ચૂંટણી પંચ સાથે રાજ્યના વિવિધ જીલ્લા પોલીસ વડા અને ક્લેક્ટરની બેઠક, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઇ બેઠક, બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરે એ.કે.જ્યોતિ, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈન સાથે બેઠક
– ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનોદ પટેલ સહિત 18 હોદ્દેદારોના રાજીનામા, અંકલેશ્વર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી મામલે રોષ