- અમિત શાહ અમદાવાદમાં નારણપુરાથી શરૂ કરશે મહા સંપર્ક અભિયાન, 10થી વધુ સોસાયટીની લેશે મુલાકાત
- કઠલાલના બાજકપુરા પાસેની ધટના. અમદાવાદ હાઇવે પર ટ્રક પાછળ ક્રુસર કાર ઘૂસી જતાં 13ના મોત, 9 ઘાયલ, તમામ મૃતકો એમ.પીના રહેવાસી
- સુરતઃ કોસંબા તરસાડી નગરના અંબિકા નગરમાં જમીનમાંથી ગરમ પાણી નિકળતા લોકોમાં અફરા-તફરીનો માહોલ.મહત્વનુ છે કે, આ વિસ્તારમાં વર્ષો પહેલા ઓએનજીસી દ્વારા વિસ્તારમાં ગેસમાંથી શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે હવે એકાએક ગરમ પાણી નિકળતા લોકો અચરજમાં મુકાયા હતા. આ ઘટનની જાણ થતા ઓઅનજીસી કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
- અમદાવાદના અસારવા વિસ્તારના સુપ્રસિઘ્ઘ નિલકંઠ મહાદેવ મંદિરમાં કૉંગ્રેસીજનોએ સામૂહિક મહાઆરતી,મહાપ્રસાદ, કીર્તન અને સંતોના આશિર્વાદનો લ્હાવો લીધો હતો