– અમદાવાદઃ બાપુનગરમાં યોજાનારી ભાજપના પ્રમુખ મનોજ તિવારીની સભા ખરાબ વાતાવરણના કારણે રદ
– ભરૂચઃ નબીપુર નજીક નેશનલ હાઇ-વે જાનૈયાઓની બસને નડ્યો અકસ્માત, દુલ્હન સહિત 4નાં મોત
– સુરેન્દ્રનગરઃ દસાડા ખરીદ વેચાણ સંઘના બે કર્મચારી પાસેથી રૂ. 14.75 લાખની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર
– બોટાદઃ વાતાવરણમાં પલટો આવતાં જીલ્લા ભરમાં ઝરમર વરસાદ
– ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ભાવનગર અને અમરેલીમાં યોજાનારી ત્રણ રેલી ઓખા વાવાઝોડાના કારણે રદ
– તાપીઃ વાતાવરણમાં પલટો થયા પછી ધીમેધારે વરસાદ થતાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો
– સુરતઃ રાજસ્થાનના સીએમ વસુંધરા રોજેની મજુરામમાં યોજાનારી સભા ઓખી વાવઝોડુના કારણે રદ
– અમરેલીઃ જાફરાબાદના દરિયામાં 2 બોટ ફસાઇ, દરિયાકિનારાથી 35 નોટીકલ માઇલ દૂર ફસાઇ, 9 માછીમારો દરિયામાં ફસાયાા
– ગીરઃ સોમનાથઃ ખરાબ હવામાન હોવા છતાં વેરાવળ નજીક દરિયામાં ગયેલા માછીમારનું બોટમાંથી પડી જતાં મોત
– રાજકોટઃ ઓખીના સંકટને પગલે માર્કેટિંગ યાર્ડ ઠપ બેડી માર્કેટમાં મગફળીની 25 હજાર ગૂણી મેદાનમાં, મગફળીના સ્ટોકને પ્લીસ્ટિકથી ઢાંકી દેવાયો, વરસાદને પગલે કપાસની આવક બંધ કરવામાં આવી, સૌરાષ્ટ્રના 35 યાર્ડમમાં અગમચેતીનાં પગલાં લેવાયા, કપાસની આવક અને મગફળીની હરાજી બંધ રખાઇ,
– અમદાવાદ : શહેર પોલીસ અસલામત બની, બે દિવસમાં પોલીસ પર હુમલાના બે બનાવ, ગોમતીપુરમાં પાસાના આરોપીને પકડવા ગયેલા પી.એસ.આઈ અને ટિમ પર મોડીરાતે હુમલો,ઝપાઝપીમાં પીએસઆઈને સામાન્ય ઈજા
– ગીર સોમનાથઃ વેરાવળ બંદરે બોટો ના પારકીંગ ની સરજાણી સમસ્યા, રાજ્ય બહારની બોટો બંદર પર આવી જતા સ્થાનિક મચ્છીમારો પરેશાન