- રાજકોટ-ભાવનગર હાઈવે કરાયો ચક્કાજામ, પદ્માવત ફિલ્મ ના વિરોધમા કરાયો ચક્કાજામ, રાજકોટના સરધાર ગામે કરાયો ચક્કાજામ, હાઈવે પર વાહનોની મોટી કતારો લાગી
- ગાંધીનગર સરકીટ હાઉસમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ડાસમા,જી.આઇ.ડી.સી.ના
ચેરમેન બલવંતસિંહ રાજપૂત અને કરણીસેનાના તેમજ રાજપૂત સમાજના આગેવાનો વચ્ચે પદ્માવત ફિલ્મને ઉભી થયેલી સ્થિતિ તેમજ આવતીકાલના બંધ શાંતિપૂર્ણ રહે તે માટે બેઠક - અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા મુખ્યમંત્રી નિવાસસ્થાને,
મુખ્યમંત્રી નિવાસસ્થાને બંને વચ્ચે બેઠક, કેબિનેટમાં થયેલા નિર્ણય અને પદ્માવત ફિલ્મ વિશે ચર્ચાની સંભાવના, ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ અંગે થઈ શકે છે ચર્ચા - બનાસકાંઠા:પદ્માવત ફિલ્મના વિરોધમાં બનાસકાંઠામા બસ ના કાચ તોડી સળગાવવાનો પ્રયાસ
- સુરેન્દ્રનગરઃ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા સર્કલ પાસે ફિલ્મ પદ્માવતના વિરોધમાં કરાયો ચક્કાજામ, ચક્કાજામને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી
- અમદાવાદ : પદ્માવત ફિલ્મના વિરોધનો મામલો
સરખેજ-ધોળકા રોડ પર ભાત ગામ પાસે બસ સળગાવવાનો પ્રયાસ કરાયો, પ્રયાસના પગલે સરખેજ થી ધોળકા રૂટની એસ ટી બસો બંધ કરાઈ - 26મી જાન્યુઆરીના રોજ ગુજરાતના 9 પોલીસ જવાનોને અપાશે પોલીસ મેડલ
- અમદાવા :HCએ મોડવાહડફના MLA ભુપેન્દ્રસિંહ ખાંટને આપી રાહત
HCએ આદિજાતી વિકાસ બોર્ડના આદેશને રદ્દ કર્યો, ભુપેન્દ્રસિંહને આદેશ આદિજાતી વિકાસ બોર્ડ સમક્ષ જાતીનુ પ્રમાણપત્ર,પુરાવા 7 ફેબ સુધીમા રજુ કરો, HCનો આદિજાતી વિકાસ બોર્ડને આદેશ, MLAની જાતના પુરાવા મળ્યા બાદ 21 ફેબ સુધીમા નિર્ણય લો - 3 વિદ્યાર્થીઓ હિંમતનગરની હોસ્ટેલમાંથી નાસી છૂટ્યાં, 3 દિવસ બાદ પોલીસને કરાઇ જાણ
- પાકિસ્તાનના FATAમાં આતંકી ઠેકાણા પર અમેરિકાનો ડ્રોનથી હુમલો, 3 આતંકી ઠાર
- સુરેન્દ્રનગરના મૂળી નજીક બસ ટ્રક સાથે અથડાઇ: મુસાફરોનો અદ્દભુત બચાવ
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.