કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને ટ્વિટ કરીને માહિતી આપી છે તેમને ટ્વિટર માં કહ્યું કે હું આજે હળવા લક્ષણો સાથે કોરોના માટે પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છું. હું દરેકને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને રિપોર્ટ કરાવે છે
રાજનાથ સિંહ હાલ હોમ આઇસોલેટ થયા છે કોરોના એક પછી એક બધા ને પોતાની લપેટ માં લઇ રહ્યો છે ત્યારે આપડા રક્ષા મંત્રી પણ પોઝિટિવ થતા ચિંતા ની સ્થિતિ ઉભી થઇ છે તેમને પોતના સંપર્ક માં આવેલ દરેક વ્યક્તિ ને બને તેટલું જલ્દી રિપોર્ટ કરાવા કહ્યું છે જાણીતા બધા જ નેતા ઓએ તેમને ગેટ વેલ સુન મેસેજ મોકલી તેમના જલ્દી સજા થવા માટે પ્રાર્થના કરી છે