PM મોદીએ યુપીની જનતા 2100 કરોડની 27 પરિયોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું મોદી એ કહ્યું કે ગાય એ માતા છે પૂજનીય છે સરકાર ફક્ત કોરોનાની જ નહી પરંતુ પશુધનને બચાવવા માટે પણ રસી આપે છે યુપી વિઘાનસભાની ચૂંટણી પહેલા PM મોદી 10 દિવસમાં બીજી વખત વારણસિંહમાં પહોંચ્યાં છે.આ દરમિયાન તેઓએ યુપીની જનતા માટે લગભગ 2100 કરોડની 27 પરિયોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું ત્યારપછી વડાપ્રધાને જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું કે આપણા દ્વારા ગાયની વાત કરવી,ગોબર ધનની વાત કરવી એ કેટલાક લોકો માટે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે જાણે આપણે ગુનો કરી રહ્યાં છીએ હોઈ શકે છે
પીએમ મોદી દ્બારા નાસ ડેરીથી જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કોરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાંછે.રામનગરના દૂધના પ્લાન્ટ ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે યુપી આજે લાખો લોકોને પોતાના ઘરેના દસ્તાવેજ સોપશે મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમારી સરકાર માત્રકોરોનાની વેક્સિન માટે જ નથી પણ પશુધન બચાવવા માટે અને રસીઓ મફતમાં આપી રહી છે. આ જ પ્રયાસોના કારણે 6 -7 વર્ષની તુલાનામાં દેશમાં હાલ દૂધનું ઉત્પાદન 45 ટકા વધ્યું છે. આજે ભારત સમગ્ર દુનિયામાં 22 ટકા દૂધનું ઉત્પાદન કરે છે. જે લોકોએ યુપીની રાજનીતિને જાતી, પંથ અને ધર્મના ચશ્મા હેઠળ દેખે છે. તે લોકો ક્યારે યુપીનો વિકાસ કાર્ટ નહિ જોવે સૌનો સાથ અને સૌનો વિકાસની પરિભાષા તેમના સિલેબસની બહાર છે. તેમના માટે માફિયાવાદ ,પરિવારવાદ અને ઘરો અને જમીનો પર ગેર કાયદેસર રીતે કબ્જો મહત્વનો છે.