ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની નાગરિકતા ના મંજૂર કરવા અંગેના મીડિયા અહેવાલોને નકારતા તેમના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે, તે હજુ પણ એંટીગુઆના નાગરિક છે અને તેની નાગરિકતા ને નકારી શકાય નહીં. વિજય અગ્રવાલે કહ્યું કે, “મારા ક્લાયન્ટ મેહુલ ચોકસીએ સ્પષ્ટ કર્યું હતું કે તે હજુ પણ એંટીગુઆનો નાગરિક છે. તેમની નાગરિકતાનકારી શકાય નહીં. ‘
Sunday, June 16