મ્યાનમારમાં બુધવારે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. જો કે ભૂકંપના કારણે થયેલા નુકસાનના સમાચાર હજુ સુધી અહીં સામે આવ્યા નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મ્યાનમારમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 15 કિમી નીચે હોવાનું જાણવા મળે છે. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.