દાહોદના કાળીગામ ખાતે સૂકી સિંચાઈના તળાવમાં ગાબડું પડયું છે. જેના કરાણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેતરોમાં રહેલા ઉભા પાકને 50 ટકા નુકશાન થયું છે.સ્થાનિકો જાત મહેનતથી ગાબડું બંધ કરવામાં જોતરાયા હતા. જો કે, ખેડૂતોએ પણ સરકાર પાસે વળતરની માંગ કરી હતી.લગભગ 300 હેકટરમાં પિયત થાય એટલું પાણી વહી ગયું હતું.
Friday, May 3