સાંસારિક જીવનમાં શ્રી હનુમાનજી ભકિતનું બીજુ નામ માનવામાં અાવે છે.જીવનમાં અાવતી પારાવાર મુશ્કેલીઓને મંગળવારે ટાળી શકાય છે.જ્યોતિષશાસ્ત્રમાં શુકન અપશુકન ખુબજ મહત્વ રાખે છે.સારા દિવસોને શુકનવંતા અને ખરાબ દિવસોને અપશુકનિયાળ માનવામાં અાવે છે.દિવસ અને વારને જોઈને કોઈ પણ શુભકાર્ય કરવા જોઈએ.મંગળના દુષ્પ્રભાવથી અથવાતો શનિ દોષના કારણે જો તમારા પારિવારિક જીવનમાં મુશ્કેલી અાવી રહી છે તો કરો અા થોડા ઉપાય નહીતો પડશે મુશ્કેલી.
મંગળવારે ક્યારેય નખ ન કાપવા, વાળના કાપવા,થ્રેડીંગ અથવા વેક્સિંગ કરાવવું નહી, ધારદાર સામાન ખરીદવો નહી, પોતાની માતા સાથે ઉદ્દતાઈથી ન વર્તો.માંસ-મદિરાનું સેવન ન કરો.
ટીવી વગેરે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ શયન કક્ષમાં રાખો. ગાદલાઓ, તકીયાઓ હળવાથી કઠોર હોય તો વધુ સારું (શુભ) થશે.દિવાલો પર તાંબાની ધાતુની બનાવટની વસ્તુઓના કોતરણીવાળા શોપીસ રાખવા, ગુલાબી અથવા લાલ રંગના નાઇટ લેમ્પ મૂકો અને ગરમ દૂધનું સેવન કરો. શિયાળામા હીટરનો ઉપયોગ કરો અને શિયાળા પછી ઉપયોગ ન કરતા હો તો પણ હીટરને શયન કક્ષમાં રાખો.
.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.