IIT બોમ્બેના 26 વર્ષીય પીજી સ્ટુડન્ટે આજે સવારે હોસ્ટેલના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની રીકવર થયેલી સુસાઈડ નોટમાં તેણે જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર લઈ રહ્યો હતો,તેણે કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નથી. વધુ તપાસ કરવા મુંબઈ પોલીસ હાથ ધરી રહી છે મેળવેલ માહિતી અનુસાર વિદ્યાર્થીએ સવારે 4.30 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી લીધી હતી વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસ દ્વારા જણાવ્યું કે જ્યાં વિદ્યાર્થીએ જે ઘટનાસ્થળે આત્મહત્યા કરી હતી
ત્યાં એક સુસાઈડ નોટ મળી છે તે સુસાઇડ નોટ લખેલું હતું કે તે ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર લઈ રહ્યો હતો IIT બોમ્બેના 26 વર્ષના વિદ્યાર્થીએન્જિનિયરિંગમાં માસ્ટર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તેને તાત્કાલિક મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.હાલ પોલીસ આ મામલાની તપાસ કરવામાં વ્યસ્ત છે વિદ્યાર્થીના ડિપ્રેશ પાછળનું કારણ શું હતું તે જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે