[slideshow_deploy id=’27344′]પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. આ તકે
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવેલ.