જુનાગઢના માંગરોળમાં નાગરિકતા બિલના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યુ. જોકે, આ બંધને માંગરોળમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત બંધ દરમ્યાન માંગરોળમાં પોલીસની સઘન સુરક્ષા વધારવામાં આવી છે.જ્યારે પોલીસ વડાએ લોકોને અફવા ન ફેલાવાવની પણ અપીલ કરવામાં આવી છે.
Wednesday, May 22