આગામી દિવસોમાં પ્રેમની અમર નિશાની તાજ મહેલના દિદાર માટે પ્રવાસીઓએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવવી પડશે.વાસ્તવમાં ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઇ) તાજમહલમાં પ્રવાસીઓના પ્રવેશની મર્યાદા 40 હજાર સુધી મર્યાદિત કરવાની કવાયત તેજ કરી છે. તે હેઠળ એક દિવસમા માત્ર 40 હજાર લોકો જ આ મુઘલકાલીન ધરોહરને જોઈ શકશે, તે પણ માત્ર 3 કલાક સુધીની સમય મર્યાદામાં.
એટલું જ નહીં એએસઆઇ મકબરાની અંદર પ્રવેશ કરવા માટે અને 15 વર્ષથી નીચેના બાળકો માટે અલગ ટિકિટ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે જેથી મુલાકાતીઓની ચોક્કસ સંખ્યા અને લોકોની વ્યવસ્થા યોગ્ય રીતે કરી શકાય.
તાજના પ્રવાસીઓની સંખ્યા નક્કી કરવી રેલવેની ટિકિટ ઓનલાઇન ખરીદો અથવા ઑફલાઇન, એક દિવસમા 40 હજાર ટિકિટ વેચાણ બાદ બુકિંગ બંધ થશે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.