[slideshow_deploy id=’18977′]
સોમનાથ જ્યોતિર્લિંગ પુનઃનિર્માણના સરદારના સંકલ્પને 70 વર્ષ પૂર્ણ થયાં છે પટેલનાં ૭૧માં સંકલ્પ દિવસની સોમનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 70થી વધુ ઇવેન્ટ યોજવામાં આવી હતી જેમાં શિવરાત્રીની જ્યોતપૂજન પરંપરાની શરૂઆત, શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી કૃષ્ણ ચરણ પાદુકા મંદિર સંકલ્પ વિધિ કાર્તિક પૂર્ણિમા મહોસ્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે સરદારના સંકલ્પ દિન નિમિતે મહાપૂજા દીપમાળા સરદારજીને સરદાર વંદના પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સોમનાથ ટ્રસ્ટનાટ્રસ્ટીઓ, તીર્થ પુરોહિતો ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા