સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી એસ.ટી ડેપોમા કુષ્ણનગર જામજોધપુર એસ.ટી બસમા અચાનક કુષ્ણનગર જામજોધપુર એસ.ટી બસમા એટકથી મોત 108 તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
તપાસ કરતાં મૃતકનું આધાર કાર્ડ મળી આવ્યું હતું મરનારનું નામ વાછાણી રમેશભાઇ વિઠલભાઈ ઉમર વર્ષ આશરે 60 હતી અને સરનામું અંકુર 5 એપાર્ટમેન્ટ સ્ટેશન પ્લોટ ધોરાજી રાજકોટના છે.
અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે એટક આવતા બસમાં જ મોત.લીંબડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાશ લઈ જવામાં આવી