[slideshow_deploy id=’18821′]
છોટા ઉદેપુર ના સંખેડા તાલુકા માં હાર્દિક નો વિરોધ કરવા માં આવ્યો, હાર્દિક ત્યાં અનામત અને ખેડૂત ના મુદ્દે સભા નું આયોજન કર્યું તે જ સમયે 8 જેટલા વ્યક્તિઓ દ્વારા બૅનરો સાથે વિરોધ કરવા માં આવ્યો જોકે તે આખા જિલ્લા માં 30000 જેટલા પાટીદાર રહે છે. હાર્દિક નું કહેવું છે કે તે જિલ્લા માં તમામ સમાજ માટે રોજગાર ની તક ઉભી કરવાઈ નથી અને શિક્ષણ ની યોગ્ય વ્યવસ્થા નથી છેલ્લા ઘણા વર્ષો થી જિલ્લા ના ખેડૂતો પોતાના હક ના રૂપિયા માટે રજૂઆતો સરકાર સમક્ષ કરી રહ્યા છે પરંતુ આ અભિમાની સરકાર ખેડૂતો ની વાત સાંભળતી નથી જિલ્લા ના લોકો ગરીબ અને ભોળા છે જેના કારણે સરકાર નિયુક્ત બોર્ડ દ્વારા કરોડો નો ભ્રષ્ટાચાર કરવા માં આવી રહ્યો છે જેના કારણે ખેડૂતો ની આર્થિક દુર્દશા ખરાબ થઇ છે.જોકે વિરોધ ના મુદ્દા ની વાત ને હાર્દિકે મજા ની વાત ગણાવી કે પાટીદારો ની સંખ્યા ફક્ત 30000 છે જિલ્લા માં ને ત્યાં તોય વિરોધ કરવા માં આવ્યો અને 8 વ્યક્તિઓ ના વિરોધ ને મજા ની વાત ગણાવી