ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસ પર લખનૌમાં પાર્ટી કાર્યાલય પર ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો. મુખ્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો એકત્ર થઈ રહ્યા છે.
Tuesday, May 21
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસ પર લખનૌમાં પાર્ટી કાર્યાલય પર ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો. મુખ્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો એકત્ર થઈ રહ્યા છે.