Surat: દિલ્હીમાં cbi માં કાર્યકાળ દરમિયાન સૌથી વધુ મહત્વના ગુના ઉકેલોમાં તેમને સફળતા મળી ખાસ કરીને ઉન્નવ પકરણ અને દિલ્હીનું શરાબ કૌભાંડ મુખ્યમંત્રી ઉપ મુખ્યમંત્રી અને મંત્રીઓને જેલના સળિયા પાસે બેસાડનાર આ અધિકારી હતા સુરતમાં હવે નાના-મોટા ગુના કરતાં ગુનેગારોને જેલની સાથે સજા સુધી પીછો નહીં છોડશે :રાઘવેન્દ્ર વત્સ
સુરતમાં સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ તરીકે નવા નિયુક્ત થયેલા અને કેન્દ્ર સરકારના સી બી આઈ માં સાડા સાત વર્ષ ફરજ પ્રશંશીય કામગીરી બજાવીને પરત આવેલા રાધાવેન્દ્ર વત્સ સુરતમાં આર્થિક ગુનાઓ સાથે કાયદા વ્યવસ્થા વધુ દ્રઢ બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તેમના ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ સાથે સુરતની ભૌગોલિક પરિસ્થિતિ અને ગુનેગારો વિશેની ચિતાર મેળવો હતો ઉલ્લેખની એ બાબતે છે કે cbi માં 16 થી વધુ ગંભીર ગુનાઓ ઉકેલવામાં તેમનો હાથ હતો અને આજે પણ અમુક ગુનેગાર જેલના સળિયા પાછળ છે ખાસ કરીને cbi માં દિલ્હી સરકારના મંત્રી અને ઉપ મુખ્યમંત્રી સહિતના લોકોને જિલ્લા સળિયા પાછળ પાછળ બેસાડ્યા હતા
ગુજરાતના પ્રભાવશાળી અધિકારીની છબી ધરાવતા સાડા સાત વર્ષ સુધી દિલ્હી ખાતે ભારતની અત્યંત વિશ્વાસુ એજન્સી એવી સીબીઆઇમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સ એ ગુજરાત કેડરના નામ વધુ ઊંચું કર્યું છે તેમને cbi માં પોતાની કાર્યકાળ દરમિયાન અત્યંત ગંભીર અને મહત્વના ગુના ઉકેલોમાં તેમનો મહત્વની ભૂમિકા રહી છે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ચકચારી ઘટના ઉન્નવ પ્રકરણમાં બે આરોપીને આજીવન ઉંમર કેટલી સજા થઈ તેમ જ હાલમાં દિલ્હી સરકાર શરાબ કોભાંડ પકરણમાં સમગ્ર તપાસની બાંધછોડ સંભાળનાર રાધાવેન્દ્ર વત્સ દિલ્હી સરકારના મંત્રી અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિગ્ગજ નેતાઓને તેમની કુશળતા અને તપાસ ના એક એક મુદ્દાના આધારે જેલની હવા ખડાવી હતી આજે તેમને ગુજરાત રાજ્યમાં પરત મોકલતાની સાથે જ ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખાતી સુરત શહેરમાં આર્થિક ગુના સાથે અન્ય ગુનાઓ અટકાવવા માટે તેમને સુરતના ક્રાઈમ બ્રાન્ચ ના સંયુક્ત કમિશનર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
તેમને પોતાની નિયુક્તિ સાથે ચાર્જ સંભાળી લીધો હતો અને પોતાના ક્રાઈમ બ્રાન્ચ ના તમામ અધિકારીઓને સુરતની ભૌતોલિક રચના તેમજ ગુનેગારોની વિશેનો વિશેષ ચિતાર મેળવ્યો હતો.
તેમના વિશે કહેવાય છે કે મોટેભાગે તેમની કાર્યશૈલી પ્રમાણે જ એ કામ કરતા હોય છે અને તેમના કામમાં કોઈપણ પોલિટિકલ કે અન્ય વ્યક્તિને દખલગીરી સ્વીકારતા નથી અમને માત્ર પોતાના નિસ્તાને પ્રમાણિતતાના કામ કરવામાં જ ટેવાયેલા છે એક તરફ સુરત શહેરમાં પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત નિમણૂક થઈ ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ સંયુક્ત કમિશનર તરીકે રાધાવેન્દ્ર વત્સ નિમણૂક થયા પછી સુરતનું ગુનાહિત ઈતિહાસ ધરાવતા ગુનેગારોને હવે સુરત શહેરમાં ખેર નથી…?
ટેકનિકલ મેટર હશે કે અન્ય અરજીના આધારે તપાસ કરવામાં આવશે તેમાં કોઈપણ ગુનેગારને કોઈપણ શ્રેષ્ઠ શરમ રાખ્યા વગર કાયદાનું પાલન કરવામાં આવશે તેમના વિશે વધુ વાત કરીએ તો cbi માં સૌથી વધારે કામગીરી કરવાનો એક અનોખો રેકોર્ડ ધરાવે છે અને તેમની પ્રસન્ન્ય કામગીરી માટે સીબીઆઇના ડિપાર્ટમેન્ટ ઘણા એવોર્ડ પણ મળ્યા છે હાલમાં તે કાયદો વ્યવસ્થા ની જાળવણી બાબતે અધિકારી સાથે પરમર્શ કરી રહ્યા છે આગામી દિવસમાં નાની મોટી કોઈપણ ઘટના હશે તેમાં પોતાની અલગ શૈલીથી ગુનો ઉકેલવાની સાથે ગુનેગારોને જેલના સળિયા પાછળ મોકલી દેવાની નહિ પરંતુ સજા નહીં થાય ત્યાં સુધી ગુનેગાર નો પીછો છોડશે નહીં અને તેમના ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ અધિકારી કે કર્મચારીની ફરિયાદો આવશે તો પણ કાયદેસરની કાર્યવાહી કરતા અચકાશે નહીં શહેરીજનોને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું