આજે 15 ઓગ્સ્ટ 1947ના રોજ સ્વતંત્રદિવસની સમ્રગ દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઠેર-ઠેર તિરંગાયાત્રા કાઢી આ આઝાદીના અમૃત મહોત્સવને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના સરખેજ વિસ્તારમાં 2500 ફૂટનો તિરંગાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમ્રગ જનમાર્ગે તિરંગામય બની ચૂક્યો હતો આ વખતે આઝાદીના75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવમાં આવ્યુ હતું જેમાં શાળાના બાળકો. મહિલાઓ. તમામ સંપ્રદાયના ધર્મગુરુઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો ઓફિસો, સરકારી કચેરી,વ્યવસાયિકો સ્થળો પર તિરંગા લગાવી રાષ્ટ્રીય પર્વની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી.
દાણીલીમડા ખાતે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ,કાર્યકરો અને સામાન્ય લોકો દ્રારા ભારત જોડો અભિયાન અંતર્ગત તિરંગા રેલી કાઢવામાં આવી હતી જેમાં 1 કિલોમીટર દુર સુધી તિરંગાયાત્રા લોકો જોડાયા હતા દાણીલીમડાથી ડીજેના તાલે દેશભકિતના ગીત સાથે રેલી નીકળી હતી જેમાં એમ એસ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીમાં તિરંગા રેલી નીકળી હતી જેમાં બાળકો ,યુવાનો ,વુદ્રો સહિત મહિલાઓ પણ હાથમાં તિરંગા લઇ દેશભકિતના જયઘોષ સાથે સમ્રગ વિસ્તારમાં રેલી નીકળતા જનર્માર્ગે તિરંગામય બની ગયા હતા