આ વરસે ૭૩.૨૭ ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતાં ૧૩.૬૪ ટકા પરિણામ ઓછું છે ગયા વરસે ૮૬.૯૧ ટકા પરિણામ હતું શિક્ષણ બોર્ડ ની વેબ સાઇડ www.gseb.org par સવારે ૭:૩૦ કલાકે જાહેર કરવામાં આવ્યું તેમજ વોટ્સેપ નો નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી સક્સે ગત વરસે ૨૦૨૨ માં ધો.૧૨ ના સાયન્સ પ્રવાહ મા ના પરિણામ માં૧૨ વર્ષ નો રેકોર્ડ તૂટ્યો હતો આં વર્ષે કોરોના બેચ માટે પરિણામ પડકાર જનક રહેશે તેવું માનવા માં આવે છે ધો. ૧૨ સામાન્ય પ્રવાહ નું રીજેલ્ટ ૮ વાગે જાહેર થવાનું હતું
સૌથી વધારે parsentege માં યુવાનો માં ઉદય મહેતા ૯૯.૬૯ પર્સેન્ટાઇલ તથા મહિલા માં
યાત્રીબા ચુડાસમા ૯૧ટકા પાસ કરેલ છે જેના પિતા કારખાના માં કામ કરે છે તો ઉદય ના પિતા કર્મકાંડ વિધિ કરાવે છે માર્ચ ૨૦૨૩ ની સામન્ય પ્રવાહ ની પરીક્ષા રાજ્ય ના ૪૮૨ કેન્દ્રો પરથી લેવામાં આવી હતી જેમાં ૪૭૯૨૯૮ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ૪૭૭૩૯૨ પરક્ષર્થીઓ પરીક્ષા માં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૩૪૯૭૯૨ પરીક્ષાર્થી ઓ પાસ થયા હતા જોવા જઈએ અમદાવાદ શહેર ની તો ૨૦૨૨ માં ૭૦.૮૭ અને ગ્રામ્ય નું ૮૧.૯૨ ટકા પરિણામ આવ્યું હતું અમદાવાદ શહેર માં ૧૦૬ વિદ્યાર્થી એ A1 ગ્રેડ મેળવ્યો હતો જ્યારે ગ્રામ્ય માં 101 વિદ્યાર્થી એ A1 ગ્રેડ મેળવ્યો હતો
બોર્ડ માં 100 ટકા પરિણામ વાળી સ્કૂલો ની સંખ્યા 70 ટકા થઈ ગઈ છે પરિણામે શિક્ષણ નું સ્તર સારી સ્કૂલો માં પણ નીચે જવા પામ્યું છે શિક્ષણ વિભાગ ના આંકડા પ્રમાણે આ વખતે રાજ્ય માં એવી શાળા ઓ છે જેનું પરિણામ 100 ટકા હતું જે 70 ટકા ઘટીને રહી ગયું છે