કોંગ્રેસના નેતા જયરામ રમેશે 18 જુલાઈએ યોજાનારી એનડીએની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને ભાજપ બેફામ થઈ ગયા છે. પટના બેઠક બાદ પીએમ હવે એનડીએને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે પીએમને હવે એનડીએ કેવી રીતે યાદ આવ્યું? હવે પીએમ કેમ એનડીએના કુળને મજબૂત કરી રહ્યા છે.