યોગી લાઉડસ્પીકર એક્શનઃ ‘ધાર્મિક સ્થળો પરથી તરત જ લાઉડસ્પીકર દૂર કરવા જોઈએ’ – CM યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટી અધિકારીઓને ચેતવણી આપી હતી કે કેટલાક જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો પર ફરીથી લાઉડસ્પીકર લગાવવામાં આવી રહ્યા છે, આ સ્વીકાર્ય નથી. સંપર્ક-સંવાદ કરીને આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરવા સૂચના આપી હતી.
Saturday, May 18